
ભાવનગરના સદવિચાર હોસ્પિટલના ડોકટર અસ્વીન કાનાણીએ સારવાર દરમિયાન બેદરકારી કરીને મહેશ કોળી નામના ૩૭ વર્ષીય યુવકનુ મોત નીપજાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગર ડોકટરની બેદરકારીથી યુવાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગરના લીલા સર્કલ પાસે સદવિચાર હોસ્પિટલના ડોકટરો પર સારવારમાં બેદરકારી દાખવવા બદલ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટરો દ્વારા જ્યારે નાકની તકલીફને લઈ ઓપરેશન Continue Reading
Recent Comments