Home Archive by category ગુજરાત (Page 151)

ગુજરાત

ગુજરાત
થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. હાલ ગુજરાત ATS Continue Reading
ગુજરાત
અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનાર Continue Reading
ગુજરાત
છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.  કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના […]Continue Reading
ગુજરાત
જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત થઈ ચૂક્યા છે, જે આરોગ્ય ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. આ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મૂળભૂત આરોગ્યસંભાળ સાથે આવશ્યક રેફરલ સેવાઓ પૂરી પાડવામાં Continue Reading
ગુજરાત
વડોદરા મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મકરપુરા જીઆઇડીસીમાં બંધ વરસાદી કાસ પર બનેલા ગેરકાયદે ઝૂંપડા હટાવાયા, સોમવારે  દબાણ શાખાએ આ જગ્યાએથી 10 જેટલા ગેરકાયદે ઝૂંપડા હટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી વરસાદી કાંસની હાલ સફાઈ કામગીરી ચાલી રહી છે. જેમાં આ ઝૂંપડા નડતરરૂપ બન્યા છે. આવી જ રીતે […]Continue Reading
ગુજરાત
તા. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો […]Continue Reading
ગુજરાત
તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયું હતું. ત્યાર પછી અમુક રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ₹ 1.56 કરોડનો […]Continue Reading
ગુજરાત
ભાવનગર જિલ્લામાં આવેલ લાખો લોકોની પરમ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિષ્કલંક મહાદેવ, કોળીયાકને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના નેતૃત્વમાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, મદદનીશ કલેક્ટર Continue Reading
ગુજરાત
દસમી મે ગુજરાતના તમામ સાવજાેની ગણતરી કરવાનું કામ ઉત્સાહથી આરંભ કરવામાં આવ્યું. સાસણ ગીરમાં પોતાનું નિવાસ બનાવીને બેઠેલો એસિયાટિક લાયન હવે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ ૫૮ તાલુકો અને ૩૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિહાર કરે છે.સિંહ આપણી સૌરાષ્ટ્રની, કાઠીયાવાડની ધરાની આગવી ઓળખ છે. અનેક કહાનીઓ તેમના જીવનની સાથે જાેડાયેલી છે.આ ડાલામથ્થો જ્યાં વિહાર કરે છે તે વિસ્તારના […]Continue Reading
ગુજરાત
પ્રોજેક્ટ અમલીકરણ કામગીરીને વેગવાન બનાવવા સહકાર મંત્રીશ્રીએ બેઠકમાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ Continue Reading