જુનાગઢમાં લોકરક્ષક જવાનાનો યોજાયેલા ગરબા મામલે ડીજીપી આશિષ ભાટિયાએ પોતાના વિભાગનો બચાવ કરતા કહ્યું કે, બધાના ટેસ્ટ થયા હતા. કોઈ બીમાર પડે એવી વસ્તુ નથી. કોરોનાની અસર કોઈનામાં ન હતી. કાર્યક્રમાં માસ્ક ન પહેરનારા લોકોને ૩૦૦ -૩૦૦ રૂપિયાના દંડની નોટિસ આપવામાં આવી છે.નોટિસ આપવામાં આવી છે, તેનો જવાબ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ૧૦૦ લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૨૦૦ લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી. આ સાથે જ એવું કહી શકાય […]
મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક ડાયરેકટ એર-રેલ અને રોડ કનેક્ટીવીટી પૂરી પાડશેઅંદાજે રૂ. ૫૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ સાથે ૨૫,૦૦૦ લોકોને મળશે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીજરૂરી મંજૂરીઓ મેળવીને વધુમાં વધુ ૬ મહિનામાં પ્રોજેક્ટ શરૂ કરી તબક્કાવાર ત્રણ વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરાશે રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં
તાજેતરમાં અમદાવાદ રેન્જના આર.આર.સેલના જમાદારને ૫૦ લાખના તોડમાં પકડાતા આખરે રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યોભૂમાફિયા, લાંચિયા, ટપોરીઓ સાવધાનઃ પોલીસની વર્દી પર કેમેરા લગાવવામાં આવશે, તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જાેઈ શકાશે, આર.આર.સેલ નાબૂદ થતા રેન્જ આઇજીની સત્તાની પાંખો કપાઇલેન્ડ ગ્રેબિંગ એક્ટઃ રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં ૨૦ કરોડની ગેરકાયદેસર સંપતિ થઈ હાંસલ, પાસા હેઠળ ૧,૨૪૬
એકપ એક દિવસ કરતાં નવ મહિના વિતી ગયાં. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ નવ-નવ મહિનાથી તેમના સ્વજનને રૂબરૂ મળી શક્યાં નહોતાં. કોરોનાના કારણે કેદી-મુલાકાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે, તા. ૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જાે કે, કેદીના સ્વજનનો કોરોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ […]
કોરોના વાયરસે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓની ઊંઘ બગાડી હતી. લોકોના ધંધા ઉપર તેની જબરદસ્ત અસર પડી હતી. દેશમાં પહેલા લોકડાઉન લાગ્યું હતું ત્યારે દેશની હાલત ખુજ દયનિય બની હતી.પછી અનલોક -૧ અને અનલોક-૨ લાગુ થયા બાદ દેશની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ પાટે ચડી જ રહી હતી ત્યાં ફરીથી કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરુ […]
રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ થાય છે.ચારેય પક્ષીના એક – એક મૃતદેહ થ્રી લેયર પ્લાસ્ટીકમાં પેક કરી બરફ પર રાખી ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જાે કે, તમામ પક્ષીનો બર્ડફલુનો રિપોર્ટ […]
પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું, ગાઇડલાઇન્સ સાથે બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજેલો કોરોના ગાઈડલાઈન્સનું નેતાઓ જ પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય છે. પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિતના લોકો માસ્ક વગર દેખાયા […]
હીરાઉદ્યોગ માટે નાતાલ ફળદાયી રહી હતી. ક્રિસમસ નિમિતે વિશ્વભરના બજારોમાંથી પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ રહેતા તૈયાર હીરાની નિકાસ ડિસેમ્બર માસમાં ઉંચી ગઈ હતી. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં નોંધાયેલી આયાત-નિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૧૨૬૭૨.૭૧ કરોડની કિંમતના ૨૧.૮૨ લાખ કેરેટ તૈયાર હીરાની નિકાસ થઈ હતી. જે
ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોર, વચેટિયા પાસેથી એસીબીએ પાંચ લાખ રૂપિયા કબજે કર્યા અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે બાતમી મળતાં જ એસીબીએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધા […]
Recent Comments