માધવ ગ્રુપ ઓફ કંપનીના કોમ્પ્યુટર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. આઈટી અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરાવવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આઈટી અને સીબીઆઈ દ્વારા અલગ અલગ કેસ બાબતે દરોડા પડવાની કામગીરી ચાલી રહી છે. આઈટી અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ
અમદાવાદમાં મદરેસાના સરવે દરમિયાન હુમલાની નીંદનીય ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ફોટો પાડી રહેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષણ વિભાગના આદેશને પગલે […]
આ વર્ષે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની થીમ શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલય રાખવામાં આવી છે ત્યારે કચ્છના ગાઈડ દ્વારા ભુજની આસપાસના હેરિટેજ સ્થળોમાં ઓલફ્રેડ હાઈસ્કૂલ, હમીરસર તળાવ, મહાદેવ ગેટ, જૂની ટંકશાળ, નવી ટંકશાળ, મોહમ્મદ પન્ના મસ્જિદ, રામકુંડ, રજેન્દ્રબાગ, છતરડી જેવા સ્થળોની મુલાકાત કરાવીને તેના ઈતિહાસ વિષે માહિતી આપવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા
સુરતને બ્રિજ સિટીની પણ ઉપમા આપવામાં આવી છે. શહેરમાં બનેલા ૧૦૫ થી વધુ બ્રિજના સ્ટ્રક્ચરની સ્થિતી જાણવા માટે પાલિકાએ સરવે શરૂ કરાવ્યો છે. આ સરવેમાં પાલિકાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. બ્રિજના સ્પાન અને પીઅરની વચ્ચેના ભાગમાં જ્યાં પહોંચવુ મુશ્કેલ હોય ત્યાંના સ્ટ્રક્ચરનું અવલોકન કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સુરત […]
દેશના અમુક રાજ્યો સહીત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના અનેક શહેરોમાં ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.ગુજરાતમાં હાલ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર તાપમાન વધાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી […]
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓને લઇને એક મોટી ખબર સામે આવી છે, રાજ્યની તમામ મદરેસામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, લગભગ હાલમાં ૧૧૦૦ મદરેસા કાર્યરત છે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યમાં આ સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી છે, જેમાં મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવશે. આ સર્વેમાં મદરેસાના સંચાલકનું નામ, […]
દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ વ્યક્તિની મૃત્યુ નથી થઇ આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બનનાર બસમાં યાત્રાળુ સવાર હતા. બસમાં ૫૦ જેટલાયાત્રિકો સવાર હતા. આ અકસ્માતમાં ૩૦થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે, તેઓ દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો […]
નાના માસૂમ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવા બાબતે રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી છે. નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી ૨ […]
સુરતમાં આવેલ નાના વરાછા વિસ્તારમાં શ્યામધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં ત્રણ મહિલાઓ આવીને દુકાન માલિકની નજર ચૂકવી સાડીઓ ની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની ઘટના બની હતી. આ સમગ્ર મામલે દુકાનદારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ ચોરીની ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ […]
થોડા દિવસો પહેલાં હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર સ્નાન કરવા આવ્યો હતો જેમાં ૭ સભ્યો ડૂબી ગયા હતા અને તે પૈકી ૪ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને […]
Recent Comments