તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતની જે હકીકત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યા ઘટી છે પરંતુ સ્ત્રીની સંખ્યા વધી છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યામાં ૧૦.૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે મહિલાઓની સંખ્યામાં ૧.૩ ટકાનો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ […]
કોરોના સંકટને કારણે અત્યાર સુધી અનેક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવા પડ્યા છે. ત્યારે હવે યાત્રાધામ પાવાગઢ ખાતે યોજાતી પાવાગઢ પરિક્રમા કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે પાવાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે આ પરિક્રમા યોજવામાં આવે છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા રદ્દ […]
રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ જેટલા મરઘાઓના મોત થયા છે. તો વડોદરાના કરજણમાં ૨૦થી વધુ કબુતરોના મોત થયા છે. કબુતરના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તંત્રમાં પમ દોડધામ મચી ગઈ […]
રાજ્યમાં ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીનાં પગલે સમગ્ર રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ જાેવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવનાઓ આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૧૦મી તારીખે ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીનાં કારણે ખેતરોમાં ઉભેલા રવિ […]
૯ મહિનામાં ૧૬૦૦ કરોડનો કોરોનાને કાબુ મેળવવા પાછળનો ખર્ચમાસ્ક વિના ફરતા લોકો પાસેથી ૮ મહિનામાં ૧૨૫ કરોડનો દંડ વસૂલ્યો ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના આગમન બાદ ડિસેમ્બરના અંત સુધીના ૯ મહિનામાં મહામારી પર અંકુશ મેળવવા માટે ૧,૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ […]
શહેરમાં કોઈપણ જગ્યાએ બાળકો ભીખ માગતાં દેખાય તો જાગ્રત નાગરિકો પણ હવે પોલીસને ૧૦૦ નંબર પર કોલ કરી માહિતી આપી શકે છે, જેથી પોલીસ તાત્કાલિક પહોંચી બાળકને રેસ્ક્યૂ કરશે, સાથે ભીખ મગાવનારા સામે કાર્યવાહી કરાશે, એવું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે. સુરત શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલો પર નાનાં બાળકો […]
માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ગત ૫ જાન્યુઆરીએ ૫૩ પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને ગુજરાતભરના તમામ પક્ષી અભયારણ્યો અને ઝૂમાં રખાયેલા પક્ષીના વિભાગો મુલાકાતીઓ માટે […]
અમદાવાદ બીઆરટીએસ બસમાં મુસાફરી કરનારાઓ માટે આ અહેવાલ મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદ બીઆરટીએસ બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ બીઆરટીએસ બસ હવે સવારે ૭થી સાંજના ૯ વાગ્યા સુધી દોડતી જાેવા મળશે. કોરોનાને લઈ ૫૦% મુસાફરો સાથે બસ રસ્તા પર દોડતી જાેવા મળશે. તમને જણાવીએ કે શહેરમાં કફ્ર્યુને ધ્યાનમાં રાખી સવારે ૭ થી સાંજે ૭ […]
મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્ય ના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાતું હોય છે. ઉત્તરાયણ બાદ પ્રથમ શનિ-રવિએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. ૨૩ જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનું ઇ શુભારંભ કરશે. દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. ચાલુ વર્ષે કોરોના મહામારીના
Recent Comments