૩ ક્લાસ વન ઓફિસર, ૧૧ ક્લાસ ટુ ઓફિસ અને ૨૪ ક્લાસ થ્રી ઓફિસર પાસેથી એસીબીએ આવક કરતાં વધુ સંપત્તિ જપ્ત કરી ૨૦૨૦ના વર્ષમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફરતે ગાળિયો કસવામાં લાંચરુશ્વત વિરોધી બ્યૂરોને સારી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધુ લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ આ
કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળી આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. બર્ડ ફ્લૂની આશંકાના પગલે પક્ષીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.આ […]
કતારગામના કાસાનગર વિસ્તારમાં સોમવારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના લીધે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો.જાેકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના કતારગામના કાસાનગર વિસ્તારમાં આગની ઘટના સર્જાઇ હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગ સર્જાઇ હતી. […]
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો.આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી
નવસારીના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હવામાન વિભાગે પણ કોલ્ડવેવની આગાહી આપી છે તે મુજબ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ઠંડી પડશે. હાલ ન્યુનતમ તાપમાન છે તેના કરતા પણ બે ડિગ્રી કરતા ઓછું તાપમાન જઈ શકે છે માટે જ કોલ્ડવેવની ચેતવણી આગામી ૫ દિવસ માટે આપવામાં આવી છે. હવામાન […]
અમદાવાદ રીટાયર્ડ થવાની ઉંમરે વિદ્યાર્થીઓ માટે રી ટ્રાય કરતા ૮૦ વર્ષના યુવાન ડો.એ.આર.પરીખસાહેબ ઊપર નુ શિર્ષક વાંચીને આશ્રર્ય થાય. “આઇ એમ ૮૦ યર્સ યંગ” એમ કહીને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ આપતા ડો. અરુણકુમાર આર. પરીખ કેમેસ્ટ્રી વિષય ની હરતી ફરતી ડિક્શનરી સમાન છે. તેઓ ૮૦ વર્ષ ના વયોવૃદ્ધ નહી પરંતુ યુવાન અને અડગ મનોબળ અને અખુટ […]
નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા , કૃપા અને આશિર્વાદ ની નિર્માણ થયેલ તેમજ કાર્ય એવી નગ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ . ઢીબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીંબી માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત થઈને કરમસદનાં વતની અને હાલ અમદાવાદ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા – અમદાવાદ નાં નિવૃત જનરલ
તા ૩/૦૧/૨૦૨૧ના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ ની તમામ વિજ કંપનીઓના માન્ય યુનિયનો/ એસોસીએશનો દ્વારા અપાયેલ નોટીસ તા. ૧૫/૧૨/૨૦૨૦ રોજ જીયુવીએનએલ અને સરકાર ને સાતમાં પગારપંચના હેઠળ મળવાપાત્ર આનુસંગિક લાભો/ ભથ્થાઓ તા ૧/૧/૨૦૧૬થી મળવાપાત્ર છે તેનુ ચુકવણુ હજુસુધી વિજકર્મચારીઓને મળેલ ન હોવાથી યુનિયનો/એસોસીએશનો દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૦ના રોજ આંદોલનની નોટિસના અન્વયે આગામી કાર્યક્રમોને સફળ
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામમાં સામૂહિક આપઘતાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પતિ પત્નીએ પહેલા બન્ને બાળકોને ગળેફાંસો આપી દંપત્તિએ પણ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. ગામના એક ઝાડ પર એક સાથે એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. હાલ આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર, […]
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા પ્રવાસન સ્થળ પર નાતાલથી ૩૧ ડિસેમ્બર સુધી પ્રવાસીઓના બુકિંગને જાેઈને એસઓયુ પરિસરમાં ટિકિટની મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં રોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો. જેમાં વ્યૂહ ગેલેરીમાં માત્ર ૫૦૦ લોકોને પાંચ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવતો હતો. માત્ર ઓનલાઇન ટિકિટને કારણે કેટલાંય પ્રવાસીઓને આવવાની ઈચ્છા હોવા છતાં ટિકિટ ની લિમિટેશનને લઈને […]
Recent Comments