બહુચરાજી અથવા બેચરાજી ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે બહુચરાજી મંદિર સહિત અનેક મંદિરોની
અમદાવાદ એલ.જે યુનિવર્સિટી દ્વારા નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે ફાર્મર ટોક નું આયોજન કરવામાં આવ્યું. એલ.જે યુનિવર્સિટી અને સૃષ્ટિ સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટોકનું આયોજન કરવામાં આવ્યું.હતું.નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે એલ.જે યુનિવર્સિટી ના એપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટ ના એલ.જે યુથ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી
સુરત ની ખૂબ સુરત સેવા યુવાનો એ અનોખું થર્ટી ફર્સ્ટ ઉજવ્યું ૧૨૫ પરીવાર ના સહયોગ થી ડાંગ જીલ્લાના ૩૦૦ લોકો બ્લેન્કેટ વિતરણ સાથે અલ્પહાર કરાવી ઠંડી થી થરથરતા ગરીબ ગુરબા શ્રમિક પરિવારો વચ્ચે જઈ ધાબળા ઓઢાડી ફેલાવી માનવતા ની ઉષ્મા આપણા દેશના હજારો લોકો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી મા ફાલતુ ખર્ચ ના કરે અને આપણા દેશના […]
અમદાવાદ : કોવિડ-19ની મહામારી વચ્ચે આગામી દિવસોમાં આવનારી આ રોગ અંગેની રસી લોકો માટે આશાનું કિરણ લઈને આવી છે. કેટલાક વિકસિત દેશોમાં રસીકરણ ઝુંબેશ શરુ પણ થઇ ચુકી છે, તેવા સમયે ભારત અને ગુજરાત રાજ્યમાં પણ હવે કોવિડ-19 સામેની રસી હવે ટૂંક સમયમાં આવવાની છે. આ પરિસ્થિતિમાં રસીકરણને લગતી સાચી અને વૈજ્ઞાનિક માહિતી, રસીકરણ અંગે […]
ગણાતા સુરતમાં પણ મેટ્રો ટ્રેન પરિયોજના પર કામ શરૂ થઈ ગયું છે. જે માટે ફેઝ-1ના પ્રથમ સેક્શનના 11 કિલોમીટરના એલવેટેડ રુટના 10 સ્ટેશનો અને રૂટ નિર્માણ માટે ફાઈનાન્સિયલ બિડ ખોલવામાં આવી છે. જેમાં સૌથી ઓછી બોલી 779.73 કરોડ રૂપિયાની લાગી છે. જેમાં સદ્દભાવ અને એસપી સિંગલા જૉઈન્ટ વેન્ચરનો નંબર આવ્યો છે. આ બન્ને કંપનીઓએ જોઈન્ટ […]
ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા બાબત . સંદર્ભ- ( ૧ ) નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : ખરચા ૨૦૦૨ / ૫૭- ( પાર્ટ -૨ ) ઝ .૧ તા.૧૮-૦૧-૨૦૧૭ . ( ૨ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૭ / સિંગલ ફાઈલ – પાક તા.૦૮-૦૩-૧૯ . ( 3 ) […]
ભારત દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને આવા સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે , ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર […]
ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં વધતી જતી ઠંડીની અસર હવે ગુજરાત પર થવા લાગી છે. રાજ્યના કચ્છ જિલ્લાના નલિયામાં શુક્રવારે ન્યૂનત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જે ગુરુવારની સરખામણીએ ૬ ડિગ્રી ઓછુ છે. સિઝનનું આ સૌથી ઓછુ તાપમાન છે. હવામાન વિભાગે નલિયામાં શનિવાર અને રવિવારે પણ શીતલહેરની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા બે […]
ગુજરાતમાં ફરીથી લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરાની ૨૩ વર્ષીય બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા સમગ્ર ગુજરાતમાં કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જેથી હવે ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ તેજ બની છે. ગઈકાલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં આવે અને લાગુ પડે તેવી માંગ […]
દેશભરમાં જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે તો કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપે રણનીતિ ઘડી કાઢી છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે, ગોરધન ઝડફિયા પણ કૃષિ કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે.કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓ […]
Recent Comments