ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોળકા-બગોદરા હાઇવે પર
ખેડૂત સન્માન સપ્તાહ તા૧૭ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી ઉજવાતા ખેડૂત સન્માન સપ્તાહ ની શરૂઆત પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંઘ ની જન્મ શતાબ્દી વર્ષ ૨૦૦૨ થી તેમના જન્મદીન ૨૩ ડિસેમ્બર ને ખેડૂતદીન તરીકે “ખેડૂત સન્માન સપ્તાહ” ઉજવવા માં આવે છે આ દિવસે ખેડૂતો ના હિત સબંધી નૂતન શોધ પ્રાપ્ત નવા કૃષિ આવિષ્કાર દ્રવ્યો ઓજારો બદલ સરદાર […]
A.R.O-Jamnagar દ્વારા આગામી તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાનએન.ડી.એચ. હાઈસ્કૂલ, દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાઓ માટે લશ્કરી ભરતીમેળોયોજાનાર છે. જેમાં સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિ., સોલ્જર ક્લાર્કવિગેરે કેટેગરીની ભરતી માટે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૦/૧૨/૨૦૨૦થી
ગુજરાત રાજયમાં ગણતરીના દિવસો માં જ સ્થાનિક સ્વરાજયનીચુંટણીઓ યોજાનાર છે, જેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ ખાતેગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ગુજરાત કોંગ્રેસના તથા ગુજરાત પ્રદેશ કોગ્રેસપ્રમુખ અમિતભાઈ ચાવડા તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાનેતા પરેશભાઈ ધાનાણી સાથે અમરેલી જીલ્લા વર્તમાન પરિસ્થિતી નેઘ્યાને લઈ આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કોગ્રેસ પક્ષનેઅમરેલી જીલ્લામાં
સુરત નિસ્વાર્થ સેવા માટે રચાયેલ સિવિલ ડિફેન્સ ની સરકાર સમાંતર સેવા તા.૬ ડિસેમ્બર એટલે શોર્ય દિવસ તથા સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસ સિવીલ ડિફેન્સ એટલે ભારત દેશની ચોથી રક્ષા પાંખ, ઇન્ડીયન આર્મી,ઇન્ડીયન નેવી,ઇન્ડીયન એરફોર્સ તથા ચોથી ઇન્ડીયન સિવીલ ડિફેન્સ ગણવામા આવે છે આજરોજ કોરોના ને સંપુર્ણ નાથવાના પ્રયાસ રુપે સુરત શહેર માં સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસે એક […]
સુરત આશરે ૧૨ વાગ્યે બપોરે એક અજાણ્યા યુવકે સવજીકોરાટ બ્રીજ ઉપર થી તાપી નદી માં જંપલાવ્યુ તે દરમિયાન લગ્ન માંથી પરત ફરતા પરિવાર સાથે પસાર થતા પ્રકાશકુમાર વેકરીયા આ દર્શય જોઇ ૭૦૦ થી ૮૦૦ લોકોના ટોળા વચ્ચે કોઇપણ વિચાર કર્યા વિના પરિવાર ને સાઇડ મા રોકી પોતે નદી મા ત્યાંના સ્થાનીક ખારવા ઓનો સહારો લઇ […]
ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જાેતાં વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે. રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો […]
ગુજરાત સરકારે કોરોનામાં આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત ઘટાડ્યા બાદ હવે લાંબા સમયથી ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલનો ચાર્જ ઘટાડવાની માંગ ઉઠી હતી. જેથી આજે એએમસી દ્વારા આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા આજે લીધેલા ર્નિણય પ્રમાણે ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલનો ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. એચડીયુનો એક દિવસનો ચાર્જ રૂપિયા ૯૦૦૦ માંથી રૂપિયા ૮૧૦૦ કરાયો […]
રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાના કારણે તબીબ દ્વારા કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી છે. એએમએના પ્રમુખે જણાવ્યુ કે, વાતાવરણમાં આવેલા પલટાના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. બે રૂતુના કારણે શરદી અને તાવના કેસમાં વધારો થાય છે. જેથી કોરનાના કેસ પણ વધી શકે છે.ઠંડી અને વરસાદને લઈને વાયરસ પર દબાણ થતું હોવાથી વાયરસ જમીન […]
અમદાવાદના ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓ દ્વારા વૈશ્વિક ગાંધીઆશ્રમ પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના પ્રવેશ દ્વાર પર પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવ્યો. આશ્રમમાં રહેતા લોકોનું કહેવું છે કે, સરકાર દ્વારા અમને વિશ્વાસમાં લેવાયા નથી. તો બીજી તરફ આશ્રમના વિકાસ માટે બુધવારે એચસીપી કંપનીએ સીએમ રૂપાણી સમક્ષ પ્લાન માટે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ. સરકાર દ્વારા […]
Recent Comments