Home Archive by category ગુજરાત (Page 1555)
ગુજરાત

કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા સાતવે કહ્યું- ૭/૧૨નાં ઉતારા રાખવા હોય તો ૮/૧૨ના બંધમાં જાેડાવવું જ પડશે

ગુજરાત કોંગ્રેસના ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ
ગુજરાત

રાજ્યમાં હવે ટ્રાફિક દંડ વાહન માલિક પાસેથી નહીં પરંતુ ચાલક પાસેથી વસુલાશે

રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો ર્નિણય કર્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ […]
ગુજરાત

સંસ્કૃતમાં પીએચડી કરનાર મુસ્લિમ વિદ્યાર્થીની સલમાને અભિનંદન પાઠવતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

એક મુસ્લિમ વિદ્યાર્થિની અને તે સંસ્કૃતમાં પીએચડી કરે અને આ વિદ્યાર્થીનીનું રાજ્યના શિક્ષણમંત્રી બહુમાન કરે સંસ્કૃતમાં પીએચડી કરનાર વિદ્યાર્થીની માટે આનાથી વધુ બીજી સાર્થકતા શું હોઈ શકે?  અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઇંગોરાળા ગામની મુસ્લિમ વિદ્યાર્થીની સલમાએ સંસ્કૃતમાં પીએચડી કર્યું તે સમાચાર જાણીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીને ફોન
ગુજરાત

અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યું અનોખી મુહિમ

અમદાવાદ અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યુંભારત માં જ્યારે અંગદાન ના વિષે ચર્ચા ચાલી રહી છે ત્યારે એલ. જે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી તથા શતાયુ-ધ ગિફ્ટ ઑફ લાઇફ એન.જી.ઓ દ્વારા *ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (કે જે દર વર્ષે ૨૭મી નવેમ્બર એ માનાવામાં આવે છે)* […]
ગુજરાત

પ્રેરણા ભારત દેશ માં પ્રથમ વખત સાત કરોડ નું ઇનામ સૃષ્ટિ સન્માન શિક્ષક શ્રી રણજીતસિંહ દિસાલે ને “ગ્લોબલ ટીચર પુરસ્કાર” થી સન્માનિત કર્યા “શિક્ષક કભી સાધારણ નહિ” વિશ્વ ના ૧૪૦ દેશો માંથી ૧૨ હજાર થી વધુ શિક્ષકો એ ભાગ લીધો હતો

સૃષ્ટિ સન્માન શિક્ષક રણજીતસિંહ  દિસાલે ને “ગ્લોબલ ટીચર પુરસ્કાર” થી સન્માનિત કર્યાભારતમાં પ્રથમવાર એક શિક્ષકને ગ્લોબલ ટીચર પુરસ્કાર સાત  કરોડનું ઇનામ (એવોર્ડ) (Global Teacher Prize -award ) મળ્યું છે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું કોને ન ગમે ? રમત-ગમત હોય, કળા હોય, કે પછી કોઈપણ ક્ષેત્રમાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળે એ દેશ માટે પણ ગર્વની વાત કહેવાય. […]
ગુજરાત

સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની કામગીરીને લગત વિવિધ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

આ કામની ટાઈમ લીમીટ પૂર્ષે થયેલ સયુકત કામગીરી ૮૦ ટકા ન થાય ત્યા નેશનલ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતા કામગીરી ૩૦ ટકાથી પણ સુધી ટોલ ટેકસ દ્વારા ટેકસ ન વસૂલવા હોઈ તાત્કાલીક મેન્ટેનન્સ કરાવવા ઓછી છે સાસદની રજૂઆત સાસદશ્રીની માગ અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાએ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની ચાલી રહેલ કામગીરી અંગે […]
ગુજરાત

( પ્રાસંગિક) નિષ્કામ સેવા માટે સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ સંગઠન ૬ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ

દેશ ની આંતરિક સુરક્ષા ના હિમાયતી માનદ સેવા માટે તત્પર સંસ્થા એટલે હોમગાર્ડ ૬ ડિસેમ્બર નાગરિક સંરક્ષણ હોમગાર્ડ દિન નાગરિક સંરક્ષણ ની નિષ્કામ સેવા દિન ૬ ડિસેમ્બર શિસ્ત સેવા સમર્પણ ની ભાવના એ રાજ્ય માં ગૃહ રક્ષક દળ ની મુંબઈ રાજ્ય ના ગૃહ મંત્રી તરીકે હવાલો સંભાળતા સ્વ મોરારજીભાઈ દેસાઈ તા૬/૧૨/૧૯૪૬ ના રોજ માત્ર ૫૦૦ […]
ગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહૂર્ત કરશે

તા. ૬ ડિસેમ્બરના ચાવંડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે નાવડાથી ચાવંડ સુધી બલ્ક પાઈપલાઈન યોજના માટે રૂ. ૬૪૪ કરોડના ખર્ચે ૨૮૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતી ૮૫ કિમી લાંબી પાઈપલાઈન પથરાશે અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની
ગુજરાત

રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દેશના રાજનેતાઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને થોડાક વખત પહેલાં કોરોના થયો હતો. કોરોનાને મ્હાત આપી માંડ સ્વસ્થ થયેલાં શક્તિસિંહ ગોહિલની તબીયત લથડી છે. ફેફસામાં ઇન્ફેકશન થતાં તેમને મેડિકલ સુપરવિઝન હેઠળ રખાયાં છે. હાલ તેમના સમર્થકો અને પરિવારમાં […]
ગુજરાત

ગુજરાતમાં ૮૦ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ, દેશમાં ૭માં ક્રમે

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાતું અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.