Home Archive by category ગુજરાત (Page 16)

ગુજરાત

ગુજરાત
અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાયા હતા. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2010 પહેલા રહેનારા અને રહેઠાણના દસ્તાવેજ ધરાવતા લોકો પાસે મકાન આપવા મામલે અરજી મંગાવી હતી. જોકે, લોકોની અરજી પર યોગ્ય નિકાલ ન આવતા, આજે (8 ઓક્ટોબર) મણિનગર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મોટી સંખ્યામાં અરજદારો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. મળતી […]Continue Reading
ગુજરાત
ગુજરાત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલા સાથે થયેલા રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતેના સાયબર ક્રાઇમ સેલમાં આ કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. આ વખતે સ્કૂલ દ્વારા લાગુ કરાયેલા ડ્રેસ કોડના વિવાદાસ્પદ નિર્ણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં આવતી વિદ્યાર્થીનીઓને હવે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેને કારણે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.સ્કૂલના આ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરી છે. આથી, દિવાળી પર્વ દરમિયાન 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસની રજા કર્મચારીઓને મળશે. આ વર્ષે 20 ઓક્ટોબરે સોમવારે દિવાળી છે અને 22 ઓક્ટોબર બુધવારે બેસતું(નૂતન) વર્ષ છે, જ્યારે 23 ઓક્ટોબર ગુરૂવારે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા છે. ત્યારબાદ 25 ઓક્ટોબર […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે. જેમાં ઓપરેશન સિંદૂર, જીએસટી ઘટાડો, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો અને સ્વચ્છ ભારત અભિયાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૭૫,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડ સાથે ૭,૫૦૦ ચિત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન Continue Reading
ગુજરાત
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપીને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ ચૂંટણી લડશે નહીં અને કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં તેમની જવાબદારીઓમાંથી તેમને મુક્ત કરવા પક્ષને અપીલ કરી છે. જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, “હું મારા છેલ્લા શ્વાસ સુધી […]Continue Reading
ગુજરાત
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અહીં એક કેદીની સંદિગ્ધ પરિસ્થીતિમાં થયેલી મોતના બનાવે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. મૃતકની ઓળખ અજય પરમાર તરીકે થઈ છે, જે ભરણપોષણના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. માહિતી મુજબ, ૨૬ મે ૨૦૨૪ના રોજ અજય પરમારની તબિયત અચાનક બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, […]Continue Reading
ગુજરાત
*ભારતનું ચૂંટણી પણ એ ભાજપનું એક અગ્રીમ સંગઠન બની ગયું છે અને આ ચૂંટણીપંચ રહેતા નિષ્પક્ષ ચૂંટણી થાય એ શક્ય નથી : શ્રી મુકુલ વાસનીક* *મરેલા લોકોના નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવે છે અને જીવતા લોકોના નામ નીકાળી દેવામાં આવે છે : શ્રી મુકુલ વાસનીક* *સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની કંઈક એવી દુખતી નસ બચુભાઈ ખાબડ પાસે […]Continue Reading
ગુજરાત
ગુજરાતના દરિયાકાંઠામાં ‘શક્તિ’ વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન સોમવારે (6 ઓક્ટોબર) અમદાવાદ, કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ એટલે કે 8 ઓક્ટોબર સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી […]Continue Reading