Home Archive by category ગુજરાત (Page 17)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની સુવિધાની ભેટ આપી છે. આ હેતુસર ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવામાં નવી 139 બસોને તેમણે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને […]Continue Reading
ગુજરાત
વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકો સલામતિ અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસે નવી પહેલ કરી સતત ૨૮ દિવસ વિશેષ અભિયાન ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના પ્રથમ બે સપ્તાહમાં જ ગુજરાત પોલીસની શી-ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાં ૫,૨૮૯ જેટલા જાગૃતિનાં કાર્યક્રમોનુંસફળતાપૂર્વક આયોજન કર્યું હતું. રાજ્યનાં પોલીસ વડા શ્રી જી. એસ. […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે ‘એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ Continue Reading
ગુજરાત
દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત Continue Reading
ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિષ્ણાત તબીબોની સંયુક્ત ટીમે તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એક અત્યંત જટિલ અને પડકારજનક કિસ્સામાં, ૫૦ વર્ષીય મહિલા દર્દી હંસાબેનના કિડનીના કેન્સરની ગાંઠ સાથે હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી ફેલાયેલા અત્યંત જોખમી ‘ટ્યુમર થ્રોમ્બસ’ એટલે કે લોહીના જામી ગયેલા Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા Continue Reading
ગુજરાત
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે. તાજેતરમાં જરૂરિયાતમંદ અને આર્થિક નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા ગુજરાત શૈક્ષણિક મંચ દ્વારા શિક્ષણ સંવેદના યાત્રાનુ આયોજન તારીખ 8 જૂનથી 20 જુલાઈ સુધી કરવામાં આવ્યું. તેનું સમાપન તારીખ 19 જુલાઈના રોજ આણંદ ખાતે કરવામાં આવ્યું.             આ બેઠકને Continue Reading
ગુજરાત
તાપી જિલ્લાના તાપ્તી રેન્જમાં વન સંપત્તિના રક્ષણ માટે ફરજ બજાવતાં, બહાદુરીપૂર્વક લાકડાની ચોરી રોકવા જતાં અકસ્માતમાં શહીદ થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સ્વ. વિકાસ દેસાઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વનમંત્રી શ્રી મોઢવાડિયાએ આ દુઃખદ ઘટનાને વનવિભાગ માટે કદી પૂરી ન શકાય તેવી ક્ષતિ ગણાવી, શહીદના શોકસંતપ્ત પરિજનો […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘણી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) ના ડાયરેક્ટર જનરલ શ્રી એમ. એલ. જાટ, લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન Continue Reading
ગુજરાત
જરાત સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવના દુકાન સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનમાં વૃદ્ધિ કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર વાજબી ભાવના દુકાન સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 150 […]Continue Reading