Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ યોજાશે.સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. ૨૬ થી શનિવાર ૨૮ જૂન દરમિયાન ના શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ ૩૦ જૂન, સામવારે યોજાશે, તેની સૌ Continue Reading
ગુજરાત
ગુજરાતની મુલાકાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા વિસ્તારના નાગરિકોને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સાણંદ અને બાવળા તાલુકામાં કુલ ચાર મુખ્ય કાર્યક્રમોમાં સહભાગી થઈ મતવિસ્તારની વિકાસ યાત્રાને વેગ આપ્યો હતો.શ્રી અમિતભાઈ શાહે બાવળા તાલુકાના આદરોડા ખાતે મોડલ કો-ઓપરેટીવ વિલેજ અંતર્ગત અદરોડા સેવા સહકારી Continue Reading
ગુજરાત
આગામી ૭૨ કલાક માટે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માટે અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.આ […]Continue Reading
ગુજરાત
શુક્રવારે (૨૭મી જૂન) ના રોજ મહેસાણા દૂધ સાગર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી જે બાદ, ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો માર્યો હતો તે પછી શનિવારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે દૂધ સાગર ડેરીમાં મોટા […]Continue Reading
ગુજરાત
સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ Continue Reading
ગુજરાત
મહેસાણામાં દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું.વધુમાં ચેરમેને કહ્યું હતું કે પારદર્શકતા સાથે વહીવટ કરવામાં આવી રહ્યો છે.આશરે છેલ્લા ૪.૫ વર્ષથી ડેરીનો સુલભ અને કુશળ વહીવટ ચાલતો […]Continue Reading
ગુજરાત
પાટણ જિલ્લાના યુવાનોને રણુજાથી પરત ફરતી વેળાએ ટેલર સાથે કાર અથડાતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માજમાં ૨ યુવકના મોત નીપજ્યા છે જ્યારે ૨ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું […]Continue Reading
ગુજરાત
લોકમુખે ચઢેલી વાત મુજબ, ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જાેડાયેલી છે. કચ્છના લોકોમાં એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદ થવો એ સારા ચોમાસાનો સંકેત છે. આ વર્ષે મેઘરાજાએ આ મુહૂર્તને સાચું પાડીને લોકોની આશાઓને નવું બળ આપ્યું છે.ગઈકાલે અષાઢી બીજના દિવસે સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં […]Continue Reading
ગુજરાત
શુક્રવાર ૨૭ જૂન, ૨૦૨૫ એટલે અષાઢી બીજના પવિત્ર દિવસ જ્યારે ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર‘ના અતિભવી જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ […]Continue Reading