Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાની બે દિવસ મુલાકાત દરમિયાન ગામની સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. શાળા ખાતે ખુશનુમા વાતાવરણમાં વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ઉમરગામ તાલુકાના દેહરી – ગોવાડા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો રાજ્યપાલશ્રીએ રાત્રીસભા Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે વૃક્ષારોપણ કરી, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, લોકોને પર્યાવરણનું જતન કરવા આહ્વવાન કર્યું હતું. એક એકરમાં દસ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે તંત્ર દ્વારા રાજ્યપાલશ્રીને આશ્વાસન આપવામાં આવ્યું છે આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણ Continue Reading
ગુજરાત
‘સુરત શહેર નહીં, પણ સ્પિરીટ છે’: એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી:- * ભારત ‘ઈકોનોમી’ અને ‘ઈકોલોજી’ના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં અગ્રેસર બની રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-Continue Reading
ગુજરાત
અમદાવાદ તા.૫ જૂન ૨૦૨૬ શુક્રવાર સવારે ૧૧-૩૦ વાગે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી-અમદાવાદ શહેર, અરવિંદ લિમિટેડ-ગાયત્રી પરિવાર,લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232B-2 દ્વારા,ગોતા જગતપુર,એ.એમ.સી વૉટર  ડિસ્ટ્રિબ્યુશન પંપિગ સ્ટેશન, જગતપુર-ગોતા અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં બોરસલી, લીમડો, આસોપાલવ, પંચમુખી, વિગેરે  છોડના રોપાનું Continue Reading
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ સાથે બીચ ક્લિન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સતત એક કલાક સુધી ચોપાટી પર એક કિલોમીટરથી વધુ વિસ્તારમાં Continue Reading
ગુજરાત
ગુજરાતના ગૌરવ અને રમતગમત જગતના પ્રતીક શ્રી કરસન ઘાવરીને વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા આગામી વસ્તીગણતરી ૨૦૨૭ ના બંને તબક્કાઓ માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા સાથે પૂર્વ ક્રિકેટર શ્રી કરસન […]Continue Reading
ગુજરાત
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતા ભારત સરકારના ‘યુવા સંગમ તબક્કા-૬’ કાર્યક્રમ અંતર્ગતના ૫૭ યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના (Mission LiFE) વિઝનને સાર્થક કરે છે.સામાન્ય ઇવેન્ટ Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. *નવસારી ખાતે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન, જે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વીજ Continue Reading