Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના ૧૬ જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિવિધ સ્થળો જે ૨૩૦ Continue Reading
ગુજરાત
આહવા: તા: ૧૧: ડાંગ તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય’ ખાતે શિક્ષા, સંસ્કાર અને સહયોગનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ તથા તેમની સહયોગી ટીમે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંચાલિત શિવાશ્રય તેજસ્વીની Continue Reading
ગુજરાત
આસામ ગોવાહાટી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધિવેશન આસામ ના ગુવાહાટી ખાતે યોજાયેલ જેમાં ડો જી જે ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ રાષ્ટ્રીય કિસાન પરીષદના ગુજરાત પ્રદેશ પ્રભારી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ  શશીકાંતભાઈ પટેલ મહામંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત વસંતભાઈ પટેલ Continue Reading
ગુજરાત
સુરત સૂરનગર ગામની દીકરીઓના સ્નેહમિલનમાં રક્તદાન શિબિર યોજાઈ સુરનગર ગામની દીકરીઓ દ્વારા આયોજિત ‘મૈયરનો મેળો – પ્રથમ સ્નેહમિલન  ઉત્સાહભેર યોજાયો. આયોજકો ને એક વિચાર આવ્યો કાર્યક્રમ દરમિયાન સમાજસેવાના ઉમદા હેતુ સાથે ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયાના માર્ગદર્શન ના સહયોગથી રક્તદાન,  શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનો સંદેશ Continue Reading
ગુજરાત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના […]Continue Reading
ગુજરાત
જૂનાગઢ ખાતે આજે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો. તેમણે Continue Reading
ગુજરાત
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard – GIB) નું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ ૪૦ દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. […]Continue Reading
ગુજરાત
માહિતી બ્યુરો:સુરત-ગુરૂવારઃ સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લિંબાયત, ડિંડોલી અને સારોલીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી.મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ Continue Reading
ગુજરાત
લેબોરેટરી ટેક્નિશિયન રાજેશભાઈ ડોડીયાના પત્નીને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મુંબઈના પ્રખ્યાત કેન્સર નિષ્ણાત ડો. સુરેશ અડવાણીની સલાહ પ્રમાણે છ ઈન્જેક્શનોનો કોર્સ કરવાનો આવ્યો. ઓપરેશન, અનેક ડોક્ટરોને દેખાડવાની ફી, CT સ્કેન, MRI સ્કેન, કીમોથિરપી અને દવાઓ પાછળ પરિવારની મૂડી ઘસાઈ ચુકી હતી. ડો. અડવાણીએ લખેલ ઈન્જેક્શનોના એક કોર્સ પાછળ લગભગ ત્રણ લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ […]Continue Reading
ગુજરાત
રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી Continue Reading