અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દિ અને અખંડ દિપ પ્રાગ્ટય શતાબ્દિ વર્ષ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર શાસ્ત્રી નગર દ્વારા એક દિવસીય મૌન સાધના શિબિરનું આયોજન તા.૯-૮-૨૦૨૬ રવિવાર સવારે ૮-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી પ્રગતિનગર હોલ,નારણપુરા ખાતે યોજાયુ હતું આ પ્રસંગે ઓલ ઈન્ડીયા રેડિયોના ડાયરેક્ટર શ્રી ચૌહાણ દ્વારા […]Continue Reading


















Recent Comments