Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને Category-II University તરીકે ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ, UGC Category-II Graded Autonomy અને તેના તમામ Continue Reading
ગુજરાત
ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના Continue Reading
ગુજરાત
વર્ષ ૧૯૬૦થી પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારના મુખપત્ર ગુજરાત પાક્ષિકે હવે ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે વાચકો લોકપ્રિય પાક્ષિક ‘ગુજરાત’ અને યુવાનોને રોજગાર માટેના અવસરોની માહિતી પુરું પાડતા ‘ગુજરાત રોજગાર સમાચાર’નું ઓનલાઈન લવાજમ ભરી શકે છે. ‘ગુજરાત ‘ પાક્ષિકનો વાર્ષિક લવાજમ દર રૂ. ૫૦ અને ગુજરાત રોજગાર સમાચારનો વાર્ષિક લવાજમ દર માત્ર રૂ. ૩૦ છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી પણ વધુ જળસંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદનું એક પણ ટીપું નકામું દરિયામાં ન જાય અને મહત્તમ જળસંચય થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમારી આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને લોકસભા, રાજ્યસભા તેમજ જલશક્તિ મંત્રાલય દ્વારા સંસ્થાને ‘બેસ્ટ NGO અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી […]Continue Reading
ગુજરાત
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી પણ વધુ જળસંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદનું એક પણ ટીપું નકામું દરિયામાં ન જાય અને મહત્તમ જળસંચય થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમારી આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને લોકસભા, રાજ્યસભા તેમજ જલશક્તિ મંત્રાલય દ્વારા સંસ્થાને ‘બેસ્ટ NGO અવોર્ડ’થી Continue Reading
ગુજરાત
એકતા નગર, નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. નાણાકીય મોરચે નબળી સ્થિતિ ધરાવતા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક તબીબી સારવારથી વંચિત ન રહી જાય; તે માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27થી એક નવી યોજના જાહેર કરી છે અને તેના માટે રૂ. 2 કરોડની […]Continue Reading
ગુજરાત
કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. કળશ યાત્રાના શ્રી જગન્નાથજી મંદિર ખાતે આગમન પ્રસંગે કળશ યાત્રામાં પધારેલા સાધુ-સંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. Continue Reading
ગુજરાત
પોરબંદર કલાનગરી પોરબંદરમાં કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમનું આયોજન થતું રહે છે.        તા. ૨જી ઓગસ્ટ -૨૦૨૬  નાં દિવસે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે  પી .એમ . શ્રી નવોદય વિદ્યાલય પોરબંદર તથા ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા પી.એમ. શ્રી નવોદય વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૭૨ Continue Reading
ગુજરાત
કચ્છ ના કબીર સંત મેકણ દાદા ના દશૅને સેવા વ્રતધારી  પુજ્ય સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી હજારો વંચિત અને નિર્ધન વિદ્યાર્થીઓ ની મા બનીને સેવા કરનારા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી કચ્છ ના પ્રવાસે હતા આ દરમિયાન ભચાવ આવતા ત્યાંથી નજીક જુન્ગી મુકામે દાદા મેકણ ના દશૅન કરવા જવાનું બન્યું. એ સમયે આજુબાજુના બાર ગામોના લોકોના સેવા સહકાર થી […]Continue Reading