Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સોમનાથ મહાદેવ ના દર્શને આવી પહોચેલા પુ.મોરારીબાપુ નું સન્માન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલ હતું અને મહીલા સશકિતકરણ નો અનોખો સેવાયજ્ઞ ની વિસ્તૃત માહીતી અપાય હતી પરંપરા મુજબ બાપુ ૫૩ વર્ષ થી ચાલતા ડોગરેજી મહારાજના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ હતી ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરી કાર્યો ની જાણકારી આપેલ હતી ત્યારે બાપુ એ પ્રસંન્નતા અનુભવેલ હતી Continue Reading
ગુજરાત
કચ્છ ના ભચાઉ શક્તિપીઠ શ્રી મોગલધામ પધારતા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો દેશ દેશાવર માં  સાત્વિક  શ્રદ્ધા થી બાધા આખડી માનતા માટે જાણીતા શક્તિપીઠ શ્રી મોગલધામ સમગ્ર વિશ્વમાં જેમની ઉર્જા વિદ્યામાન છે અને સૌરાષ્ટ્ર કચ્છ ના સમગ્ર સનાતની ભક્તો ની આસ્થા નું કેન્દ્ર એટલે મોગલધામ કબરાવ ના મહંત ચારણરૂષી મણીધરબાપુ ના […]Continue Reading
ગુજરાત
દ્વારકા ખેડૂત બચશે તો દેશ બચશે દ્વારકા ખેડૂત હિત માં વિધાર્થી ઓ મેદાને  GSPL કંપની સામે આંદોલન યથાવત  GSPL કંપનીની  ગેસ પાઇપ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ 5 દિવસથી ખેડૂતો ખેતરમાં છાવણી નાખી વિરોધ કરી રહયા છે આજે રવિવારે શાળાના બાળકો પણ આંદોલનમાં જોડાયા બાળકોએ પણ ગેસ પાઇપ લાઈન – વીજ લાઈન કંપનીઓનો કર્યો વિરોધ […]Continue Reading
ગુજરાત
મોરબી કચ્છ પ્રવાસ દરમ્યાન મોરબી પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયમિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મોરબી ના રહેવાસી અને સૌરાષ્ટ્ર તથા ગુજરાત ના પ્રસિદ્ધ અલખ ના આરાધક ભજનિક  સારસ્વત પુત્રી શ્રી જયશ્રીબેન પંડ્યા ની વર્ષોથી ભગવદ્ ઈચ્છા હતી કે રામ સાગર ઉપર ભજન ગાવા છે એ ઈચ્છા આજે પુજ્ય પરમ ભગવદીય ક્રાંતિકારી સ્વામી શ્રી […]Continue Reading
ગુજરાત
“પાણી ની મહતા શું હોય શકે ? માતા નર્મદા ના મંદિર નિર્માણ માાટે રાયમલબાપા નો સંકલ્પ”  કચ્છ ના રાપર પંથક માં ત્રણ દિવસીય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી વડોદરા થી પધાર્યા આજે પરમ પુજ્ય સેવા વ્રતધારી માર્ગિયસ્મિત સ્વામી એ પ્રખર સમાજશાસ્ત્રી અને લાખેણા લેખક ડો શ્રી વિદ્યુત જોષી ની મુલાકાત કરી અને કલ્પસર વિશે બહુ વિસ્તારથી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી છે. જ્યાં જન્મજાત અન્નનળી ન હોવાની – પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસુમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડી તેને નવું અને રોગમુક્ત જીવન આપ્યું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રહેતા અને એગ્રો […]Continue Reading
ગુજરાત
રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ […]Continue Reading
ગુજરાત
માતાનું દૂધ એ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે બાળકના જીવન, પોષણ અને વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. પ્રસૂતિ બાદ બાળકના જન્મ પછીનો પ્રથમ કલાક એટલે કે “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર નોંધપાત્ર રીતે ઘટે છે, બાળકને ચેપ સામે રક્ષણ મળે છે તેમજ બાળકના શ્વાસ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ એલર્ટ’ તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી Continue Reading