રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી પણ વધુ જળસંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદનું એક પણ ટીપું નકામું દરિયામાં ન જાય અને મહત્તમ જળસંચય થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમારી આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને લોકસભા, રાજ્યસભા તેમજ જલશક્તિ મંત્રાલય દ્વારા સંસ્થાને ‘બેસ્ટ NGO અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી […]Continue Reading


















Recent Comments