કોરોના મહામારીમાં પોતાની ચિંતા કર્યા વગર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મયોગીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. આ સમયગાળામાં ફરજ પર સંક્રમિત થયેલા અને અવસાન પામેલા ડ્રાઇવર, કંડક્ટર સહિત ૧૧૫ કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૨૫ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું Continue Reading


















Recent Comments