સુરત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી આદિનાથ દિગંબર જૈન યુવા મંડળ દ્વારા આયોજિત રક્ત શિબિરમાં ૧૦૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ બ્લડ બેંક અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક ના મુખ્ય યોગદાન થી આ રક્ત શિબિરમાં મુખ્યત્વે છાયડા છાત્રાલયના વડા ભરતભાઈ શાહ અને કિરણ હોસ્પિટલના વડા ડૉ. મુકેશ પટેલ, આશીર્વાદ માનવમંદિર સુરત જયરામભાઈ […]Continue Reading


















Recent Comments