Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
કચ્છ ના કબીર સંત મેકણ દાદા ના દશૅને સેવા વ્રતધારી  પુજ્ય સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી હજારો વંચિત અને નિર્ધન વિદ્યાર્થીઓ ની મા બનીને સેવા કરનારા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી કચ્છ ના પ્રવાસે હતા આ દરમિયાન ભચાવ આવતા ત્યાંથી નજીક જુન્ગી મુકામે દાદા મેકણ ના દશૅન કરવા જવાનું બન્યું. એ સમયે આજુબાજુના બાર ગામોના લોકોના સેવા સહકાર થી […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫ ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫ ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના સુચારુ અમલીકરણ અને શાળાઓના સર્વગ્રાહી તથા પારદર્શી મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ (SQAAF) અમલી બનાવવામાં આવ્યું છે. આ નવીન માળખા અંગે રાજ્યની તમામ શાળાઓને સજ્જ કરવાના હેતુથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા આગામી તા.૦૫ મી ઓગસ્ટ, સવારે ૧૧:૦૦ કલાકે Continue Reading
ગુજરાત
આબોહવા પરિવર્તન વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ ભારેથી અતિભારે વરસાદની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ટૅકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપન એ પ્રાથમિકતા બન્યું છે. ગુજરાતમાં, જળ સંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગર કાર્યરત ફ્લડ કન્ટ્રોલ સેલ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સેલ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગમાં નવીનતા, ડિજિટલ ગવર્નન્સ અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા પૂરની […]Continue Reading
ગુજરાત
સોમનાથ મહાદેવ ના દર્શને આવી પહોચેલા પુ.મોરારીબાપુ નું સન્માન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલ હતું અને મહીલા સશકિતકરણ નો અનોખો સેવાયજ્ઞ ની વિસ્તૃત માહીતી અપાય હતી પરંપરા મુજબ બાપુ ૫૩ વર્ષ થી ચાલતા ડોગરેજી મહારાજના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ હતી ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરી કાર્યો ની જાણકારી આપેલ હતી ત્યારે બાપુ એ પ્રસંન્નતા અનુભવેલ હતી Continue Reading
ગુજરાત
કચ્છ ના ભચાઉ શક્તિપીઠ શ્રી મોગલધામ પધારતા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો દેશ દેશાવર માં  સાત્વિક  શ્રદ્ધા થી બાધા આખડી માનતા માટે જાણીતા શક્તિપીઠ શ્રી મોગલધામ સમગ્ર વિશ્વમાં જેમની ઉર્જા વિદ્યામાન છે અને સૌરાષ્ટ્ર કચ્છ ના સમગ્ર સનાતની ભક્તો ની આસ્થા નું કેન્દ્ર એટલે મોગલધામ કબરાવ ના મહંત ચારણરૂષી મણીધરબાપુ ના […]Continue Reading
ગુજરાત
દ્વારકા ખેડૂત બચશે તો દેશ બચશે દ્વારકા ખેડૂત હિત માં વિધાર્થી ઓ મેદાને  GSPL કંપની સામે આંદોલન યથાવત  GSPL કંપનીની  ગેસ પાઇપ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ 5 દિવસથી ખેડૂતો ખેતરમાં છાવણી નાખી વિરોધ કરી રહયા છે આજે રવિવારે શાળાના બાળકો પણ આંદોલનમાં જોડાયા બાળકોએ પણ ગેસ પાઇપ લાઈન – વીજ લાઈન કંપનીઓનો કર્યો વિરોધ […]Continue Reading
ગુજરાત
મોરબી કચ્છ પ્રવાસ દરમ્યાન મોરબી પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયમિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મોરબી ના રહેવાસી અને સૌરાષ્ટ્ર તથા ગુજરાત ના પ્રસિદ્ધ અલખ ના આરાધક ભજનિક  સારસ્વત પુત્રી શ્રી જયશ્રીબેન પંડ્યા ની વર્ષોથી ભગવદ્ ઈચ્છા હતી કે રામ સાગર ઉપર ભજન ગાવા છે એ ઈચ્છા આજે પુજ્ય પરમ ભગવદીય ક્રાંતિકારી સ્વામી શ્રી […]Continue Reading
ગુજરાત
“પાણી ની મહતા શું હોય શકે ? માતા નર્મદા ના મંદિર નિર્માણ માાટે રાયમલબાપા નો સંકલ્પ”  કચ્છ ના રાપર પંથક માં ત્રણ દિવસીય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી વડોદરા થી પધાર્યા આજે પરમ પુજ્ય સેવા વ્રતધારી માર્ગિયસ્મિત સ્વામી એ પ્રખર સમાજશાસ્ત્રી અને લાખેણા લેખક ડો શ્રી વિદ્યુત જોષી ની મુલાકાત કરી અને કલ્પસર વિશે બહુ વિસ્તારથી […]Continue Reading