અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોના તેજસ્વી બાળકો માટે “એક નઈ ઉમ્મીદ” કાર્યક્રમ યોજાયો જેલ વિભાગના વડા DGP ડૉ. કે. એલ. એન. રાવના હસ્તે ધોરણ ૧૦, ૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થનાર બંદીવાનોના બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરાયા…..ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનો અને તેમના પરિવારોના ઉત્થાન […]Continue Reading





















Recent Comments