સુરત. રક્તદાન એ માનવ જીવન માટે શ્રેષ્ઠ દાન. રક્તદાન કર્યા પછી એની ઉણપ આપોઆપ પુરાઈ જાય છે સુરત માં છેલ્લા ત્રણ દાયકા થી અવિરત રક્તદાન કેમ્પ નું ભગીરથ કાર્ય સેવા યુથ ક્લબ સુરત તથા ગોંડલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ આજરોજ તારીખ ૨૨ ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો […]Continue Reading


















Recent Comments