Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતેથી ‘સેવ સ્પેરો મુવમેન્ટ’નો આરંભ ગુર્જરી પર્યાવરણ ટ્રસ્ટ નો 10 હજારથી વધું ચકલીઘર વિતરણ સંકલ્પ વેળાવદર 20 માર્ચ 2026ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતેથી સેવ સ્પેરો મુવમેન્ટનો આરંભ થયો. કાર્યક્રમમાં એસ.વી.પટેલ સાર્વજનિક સ્કૂલ આસુરા, પ્રાથમિક શાળા ખારવેલ તથા સાર્વજનિક હાઈસ્કૂલ કુરગામના વિદ્યાર્થીઓ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસ Continue Reading
ગુજરાત
દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ […]Continue Reading
ગુજરાત
સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને વ્યસન મુકત પરિવાર ના નિર્માણ અને ભારતીય સંસ્કૃતિ ના જતન નું ભગીરથ કાર્ય કરે છે સાથો સાથ અનેક વિધ સેવા નેજ મૂર્તિ મંત્ર બનાવી કર ભલા હો ભલા,પક્ષી બચાવો, પુણ્ય કમાવો ના સ્લોગન સાથે અત્રે ઉનાળા ની ગિષ્મ ઋતુ ની ભીષણ ગરમીની […]Continue Reading
ગુજરાત
વડોદરા  સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી કરવામાં આવેલ. આજે રોજ સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો દ્વારા રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા રામાયણના પાત્રોમાં સુસજ્જ થઈ ઉપસ્થિત મહેમાનોને મોહિત કરેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સંસ્થા દ્વારા કરવામાં પથારીવશ બાળકોની કરવામાં Continue Reading
ગુજરાત
સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન બ્રહ્માકુમારી ના વરાછા સેવાકેન્દ્ર પર તારીખ 25 માર્ચ 2026 બુધવારના રોજ બ્રહ્માકુમારીના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રીય અભિયાન દ્વારા સુરત શહેરના પોલીસ અધિકારીઓ તથા સુરત જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ માટે માનસિક સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. Continue Reading
ગુજરાત
આજ રોજ રાલેજ પી.એમ.શ્રી. પ્રાથમિક શાળા 138માં સ્થાપના દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા 18 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અલગ અલગ કેટેગરીના બાળકોને કુલ 8 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ નિમિષાબેન ઝાલા, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન […]Continue Reading
ગુજરાત
દક્ષિણ ગુજરાતના ધરમપુર નજીકના આદિવાસી ક્ષેત્ર વિરવલ ગામે તા 27 માર્ચથી 2 એપ્રિલ સુધી લોકસંત પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલીવાળા છોટેમોરારીબાપુ) ના મુખેથી સંગીતમય શ્રીમદ્ ભાગવતકથાનો પ્રારંભ થશે. અહીંના દીતિયાબાપાના સમરણ સાથે સર્વ પિતૃઓના મોક્ષાર્થે અહીં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન વિદ્વાન ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા તેમજ સંતો મહંતો સહિતના પધારીને આશિર્વચન Continue Reading
ગુજરાત
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા ,સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ તા.૨૫/૩/૨૬ ના રોજ ભવ્ય લોકાર્પણ થયું હતું.પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મૂંજપુર પાસે તૈયાર થયેલી કુલ દસ ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ“ સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા “ એવું Continue Reading
ગુજરાત
·        ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી ·        BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી ·        મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર Continue Reading
ગુજરાત
આજરોજ તા.૨૩/૩/૨૬ સોમવારે જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી ચૌદમી શાળાનું આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સિંઘાલી ગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કુલ પાંચ ક્લાસરૂમના અત્યાધુનિક ભવનના છાત્રાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્યકલાકાર શ્રી જીતુભાઈ દ્રારકાવાળા તેમજ જાણીતા લેખક અને વિવેચક ડો. ભરતભાઈ મહેતા ખાસ Continue Reading