Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ, રોજગારી, પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો Continue Reading
ગુજરાત
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધોરાજી શાખાના સંયુક્ત ઉપક્રમે પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી એક પરિસંવાદના આયોજન દ્વારા કરવામાં આવી. આ પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે પર્યાવરણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુર ઉપસ્થિત રહ્યા હતા.         યુથ હોસ્ટેલ એસોસિએશનના રાજ્ય અગ્રણી શ્રી વિનુભાઈ ઉકાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં Continue Reading
ગુજરાત
રાજકોટ લોહાણા મહાજન ના મોભી કીરીટભાઈ ગણાત્રા તેમજ પ્રમુખકારોબારી ચેરમેન,કારોબારી દ્વારા અધિકમાસ માં લોહાણા જ્ઞાતિનાવડીલોની સોમનાથ યાત્રા નું ભવ્ય આયોજન કરાયેલ હતું જેમાં ૫૦૦જેટલા વડીલો જોડાયેલ હતા સમગ્ર કાર્યક્રમ માટે વેરાવળ લોહાણામહાજન પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી સભ્યોને સેવાયજ્ઞ માં જોડાવવાનોઅવસર મળતા આવી પહોચેલા વડીલોની પુરા માન સન્માન સાથેસોમનાથ દર્શન કરાવેલ હતા તેમજ Continue Reading
ગુજરાત
દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ Continue Reading
ગુજરાત
ગુજરાત આગામી 29-30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત માટે ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે. પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ કોન્ફરન્સ દરમિયાન ફોકસ સેક્ટર તરીકે પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ એ બાબતનું નોંધપાત્ર ઉદાહરણ […]Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના શિલ્પાબેન પંડ્યા તેમના ફૂડ પ્રોસેસિંગ એકમ દ્વારા સફળ લખપતિ દીદી બન્યા છે. તેઓ માર્ચ 2010થી શિલ્પા સખીમંડળ સાથે સંકળાયેલા છે, અને હાલમાં તેઓ નેનપુર વિલેજ ઓર્ગેનાઇઝેશન (VO) અને ક્લસ્ટર લેવલ ફેડરેશન (CLF) માં આ સખીમંડળના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. શિલ્પાબહેને પોતાના સ્વ-સહાય જૂથને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત 12 વર્ષોમાં મહિલાઓ ભારતની વિકાસયાત્રાનો એક અભિન્ન ભાગ બની છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી જન ધન યોજના, ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવી પહેલો દ્વારા ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિઝનને સતત આગળ ધપાવ્યું છે. આ તમામ […]Continue Reading
ગુજરાત
જરાતમાં કૃષિ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં એક નવો ઈતિહાસ રચાયો છે. ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ (પીએમ કિસાન યોજના) હેઠળ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં, એટલે કે કુલ ૨૨ હપ્તામાં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની જંગી સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. દેશના વડાપ્રધાન તરીકે શ્રી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ નાગરીકોએ વિવિધ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી છે તેમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત […]Continue Reading
ગુજરાત
26 મે, 2014ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને દેશની પ્રજાનો અભૂતપૂર્વ ટેકો મળ્યો અને 2024માં તેઓએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 26 મે, 2026ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં […]Continue Reading