ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું અત્યંત ભક્તિમય, ઉલ્લાસપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં ભવ્ય સમાપન થયું. કથાના આઠમા અને અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના અજોડ શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલા શ્રીરામના રાજ્યાભિષેકનું અત્યંત વિસ્તૃત અને માર્મિક વર્ણન કર્યું હતું. કથાના આઠમા દિવસનો પ્રારંભ Continue Reading
















Recent Comments