Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. આ તકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ જહેમત દ્વારા […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો પૈકી સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળશે. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા.આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું Continue Reading
ગુજરાત
સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા Continue Reading
ગુજરાત
ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના નામી વેઈટલિફ્ટરોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આજની આ સ્પર્ધામાં ચાઈનીઝ તાઈપેઈ (TPE) ના ખેલાડીઓએ શાનદાર Continue Reading
ગુજરાત
સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝલક…….વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે  : શ્રી પિનાકીન ગોહિલ ગીર સોમનાથ તા.૧૧    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો Continue Reading
ગુજરાત
વડોદરામાં પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ દૈનિક અખબાર તેમજ SNS ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માત્ર રક્તદાન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો અનોખો સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો. ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત સંતો અને મહંતોની પવિત્ર હાજરીમાં યોજાયેલા આ કેમ્પમાં કોમી […]Continue Reading
ગુજરાત
દામનગર પટેલ સમાજ નો ૩૦ મો સ્નેહ મિલન સમારોહ સુરત ૨૪/૦૫/૨૬ રવિવાર ના રોજ કતારગામ ખાતે રંગા રંગ ઉજવાશે સામાજિક સંરચના માં આમુલ પરિવર્તન ના સંદેશ સાથે ૩૦ માં સ્નેહ મિલન માં “ચાલો સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે આટલું કરી” ની હદયસ્પર્શી અપીલ સાથે આમંત્રણ પત્રિકા માં રાષ્ટ્ર હિત ના સ્લોગન રક્તદાન દેહદાન ચક્ષુદાન વૃક્ષારોપણ […]Continue Reading
ગુજરાત
દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ  વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી  નું સફળ આયોજન શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના આદિ દેવોના તૃતીય વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી કોઠારી ગોવિંદ સ્વામી, ની પ્રેરણા થી પૂજ્ય કે.પી. સ્વામી, પૂજ્ય જે.પી. સ્વામી, શ્રી પાર્થ ભગત ના  માર્ગદર્શન થી મહોત્સવ Continue Reading
ગુજરાત
દામનગર  ધામેલ પાટીદાર પ્રીમિયમ લીગ – સિઝન 4 તેમજ સ્નેહમિલન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સુરત ખાતે ભવ્ય આયોજન કરાયું દામનગર ના ધામેલ ગામના પાટીદાર સમાજ દ્વારા કોસમાડા સ્થિત BRB ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “ધામેલ પાટીદાર પ્રીમિયમ લીગ – સિઝન 4”અને સાથે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધામેલ ગામના શ્રેષ્ઠીશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાયો. […]Continue Reading