Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, સીતા હરણ તથા જટાયુના બલિદાનનું ભાવવાહી વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભરતને ચરણ પાદુકા સોંપીને અયોધ્યા મોકલ્યા બાદ શ્રીરામ દક્ષિણ તરફ આગળ વધ્યા. વનમાં શ્રી રામ વેદોમાં દર્શાવેલા આદર્શો અનુસાર જીવન Continue Reading
ગુજરાત
‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમન અને નાગરિકોની મુસાફરીને વધુ સુરક્ષિત તેમજ સુવિધાજનક બનાવવાના હેતુથી રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગુજરાત પોલીસ અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી ‘સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ’ એટલે કે ‘ભારત ટેક્સી’ વચ્ચે ડિજિટલ ઇન્ટિગ્રેશન સંલગ્ન MoU કરવામાં Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં Continue Reading
ગુજરાત
પોરબંદરના સર્વાંગી વિકાસ અને દેશના મુખ્ય શહેરો સાથે ઝડપી હવાઈ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે આજે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. એલાયન્સ એર દ્વારા મુંબઈ–પોરબંદર–કેશોદ–અમદાવાદ તેમજ અમદાવાદ–કેશોદ–પોરબંદર–મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના છઠ્ઠા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના સૌથી કરુણ અને ભાવવાહી પ્રસંગો – શ્રી રામનું વનપ્રસ્થાન, રાજા દશરથનો દેહવિલય અને રામ-ભારતના અજોડ ભ્રાતૃપ્રેમનું વર્ણન કર્યું હતું. કથાના છઠ્ઠા દિવસે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામનો વનવાસ એ માત્ર સંજોગ નથી, પરંતુ તે કર્મ ફળના સિદ્ધાંતનું Continue Reading
ગુજરાત
મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને Continue Reading
ગુજરાત
હવે તેઓ મુખ્ય પ્રવાહની સાથે જોડાય એટલી ક્ષમતા અને તાકાત ધરાવતા થયા છે.પરંતુ પોતાના હક હિસ્સા અને માંગ માટે અવાજને બુલંદ કરવા માટે છેલ્લા પાંચેક વર્ષથી ચૈતર વસાવા નામના એક યુવાન ડેડીયાપાડાથી ગુહાર લગાવી રહ્યા છે.ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપને ડિસ્ટર્બ કરવો અઘરો દેખાઈ રહ્યો છે. તેથી કોઈ એકલદોકલ ચૈતર વસાવાથી ભાજપને કોઈ મુશ્કેલી […]Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોના પરીણામે આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડની માતબર Continue Reading