Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
રાજકોટ ખાતે કલા સાધક અભયભાઈ હકાણી દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનું સફળ આયોજન રાજકોટ ખાતે વતનપ્રેમી શ્રી અભયભાઈ હકાણી તથા તેમના પરિવાર દ્વારા એક ભવ્ય, મ્યુઝિકલ નાઇટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, સંગીતરસિકો તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી. આ પ્રસંગે દામનગરની ગૌરવવંતી અને Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, પ્રાકૃતિક કૃષિ, Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉમદા આશય સાથે ચલાવવામાં આવતું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ જનભાગીદારી થકી એક જ્વલંત લોકઆંદોલન બની ચૂક્યું છે. જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે,આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. ૨૩ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર આગમન કરીને ખેડૂતો અને પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે, પરંતુ લગભગ પંદર વર્ષ પછી સૌથી નબળું ચોમાસું જોવા મળી રહ્યું છે અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે […]Continue Reading
ગુજરાત
સુરત “રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો” દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ.રાજપરાનું સન્માન કરાયું “સેવા સિદ્ધિ અને ચિરંતન” શીર્ષક હેઠળ યોજાયેલા એવોર્ડ વિતરણ અને પદગ્રહણ સમારોહમાં ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા ની ખાસ ઉપસ્થિતિ માં ટીંબી મુકામે ચાલતી તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો આપવામાં Continue Reading
ગુજરાત
સુરત ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો સુરત વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું નિસ્વાર્થ  કામ કરતી ગ્રીન આર્મી સંસ્થાન દ્વારા મહા વૃક્ષારોપણ  ઉલ્લેખનીય બાબત એ છે કે આજરોજ તારીખ ૨૮ જૂન  ભેસ્તાન, ડીંડોલી રોડ, સુરતનો આ દિવસ ઈતિહાસમાં નોંધાઈ ગયો કારણ કે લાખો વૃક્ષો નું […]Continue Reading
ગુજરાત
સુરત ની ભગવતી કૃપા સોસાયટી ની માતા બહેનો અને દીકરીઓ નું ભગવદીય કાર્ય ની સેવા સુવાસ “દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ” સેવા એ જ સાચી ભક્તિ ભક્તિ દ્વારા એકતા એકતા દ્વારા અન્નદાન મહાદાન અભિયાન જોત જોતા માં ભગવતી કૃપા સોસાયટી માં ઘેર ઘેર પહોંચી ગયું અન્નદાન અભિયાન ના સૂત્રને જીવંત રાખીને […]Continue Reading
ગુજરાત
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું અત્યંત ભક્તિમય, ઉલ્લાસપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં ભવ્ય સમાપન થયું. કથાના આઠમા અને અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના અજોડ શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલા શ્રીરામના રાજ્યાભિષેકનું અત્યંત વિસ્તૃત અને માર્મિક વર્ણન કર્યું હતું. કથાના આઠમા દિવસનો પ્રારંભ Continue Reading
ગુજરાત
બાળલકવા નાબૂદી માટે “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસી ના ટીપાં પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યના ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૪૯ હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે.આ હેતુસર રાજ્યભરમાં ૩૨,૯૯૭ પોલિયો બુથ પરથી આરોગ્ય વિભાગના ૬,૫૯૯ સુપરવાઇઝર્સના […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, સીતા હરણ તથા જટાયુના બલિદાનનું ભાવવાહી વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભરતને ચરણ પાદુકા સોંપીને અયોધ્યા મોકલ્યા બાદ શ્રીરામ દક્ષિણ તરફ આગળ વધ્યા. વનમાં શ્રી રામ વેદોમાં દર્શાવેલા આદર્શો અનુસાર જીવન Continue Reading