Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને Continue Reading
ગુજરાત
હવે તેઓ મુખ્ય પ્રવાહની સાથે જોડાય એટલી ક્ષમતા અને તાકાત ધરાવતા થયા છે.પરંતુ પોતાના હક હિસ્સા અને માંગ માટે અવાજને બુલંદ કરવા માટે છેલ્લા પાંચેક વર્ષથી ચૈતર વસાવા નામના એક યુવાન ડેડીયાપાડાથી ગુહાર લગાવી રહ્યા છે.ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપને ડિસ્ટર્બ કરવો અઘરો દેખાઈ રહ્યો છે. તેથી કોઈ એકલદોકલ ચૈતર વસાવાથી ભાજપને કોઈ મુશ્કેલી […]Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોના પરીણામે આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડની માતબર Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતીમાં વડોદરા જિલ્લાના મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા, ખોડીયાર નગર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સૌ શિક્ષકોને ઉલ્લેખીને અપીલ કરતા જણાવ્યું હતું કે, વાલીઓ અને પરીવારજનો Continue Reading
ગુજરાત
સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જેલની કાયદો-વ્યવસ્થા અને બંદિવાનોના કલ્યાણ અર્થે ચાલતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ અને સુચારુ બનાવવા માટે તેમણે જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન […]Continue Reading
ગુજરાત
માહિતી બ્યુરો-સુરતઃગુરૂવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશેષ Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ચોથા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ-જાનકી વિવાહ બાદ અયોધ્યા વાપસી, રાજ્યાભિષેકની તૈયારીઓ અને પરિવારિક મૂલ્યો પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું. આચાર્યશ્રીએ રાજા દશરથ અને ત્રણેય રાણીઓના સંવાદનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યારે પુત્રવધૂઓનું અયોધ્યા આગમન થયું ત્યારે રાજા દશરથે Continue Reading
ગુજરાત
ગુજરાતની કલાનગરી તરીકે વિખ્યાત વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા ૧૫૦ વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે.મિસ્ત્રી પરિવારના આ પ્રયાસોનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી, એ રુદ્ર વીણા નિર્માણ માટે શ્રી કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર વર્ષ -૨૦૨૪ માટે પસંદગી કરી છે.આ સન્માન […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે […]Continue Reading