સુરત હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ (એકવાર વાપરીને ફેંકી દેવાતું પ્લાસ્ટિક) નાબૂદ કરવા માટે દેશમાં એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે પોતાના વિવિધ ભાષણો અને ‘મન કી બાત’ કાર્યક્રમમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક અંગે નીચે મુજબના મહત્વના વિચારો વ્યક્ત કર્યા છે આપણે Continue Reading


















Recent Comments