મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા કુલ ૧૮૮ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનું ભણતર તથા ઇન્ટર્નશીપ નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની Continue Reading

















Recent Comments