Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ તા.૫ જૂન ૨૦૨૬ શુક્રવાર સવારે ૧૧-૩૦ વાગે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી-અમદાવાદ શહેર, અરવિંદ લિમિટેડ-ગાયત્રી પરિવાર,લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232B-2 દ્વારા,ગોતા જગતપુર,એ.એમ.સી વૉટર  ડિસ્ટ્રિબ્યુશન પંપિગ સ્ટેશન, જગતપુર-ગોતા અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં બોરસલી, લીમડો, આસોપાલવ, પંચમુખી, વિગેરે  છોડના રોપાનું Continue Reading
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ સાથે બીચ ક્લિન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સતત એક કલાક સુધી ચોપાટી પર એક કિલોમીટરથી વધુ વિસ્તારમાં Continue Reading
ગુજરાત
ગુજરાતના ગૌરવ અને રમતગમત જગતના પ્રતીક શ્રી કરસન ઘાવરીને વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા આગામી વસ્તીગણતરી ૨૦૨૭ ના બંને તબક્કાઓ માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા સાથે પૂર્વ ક્રિકેટર શ્રી કરસન […]Continue Reading
ગુજરાત
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતા ભારત સરકારના ‘યુવા સંગમ તબક્કા-૬’ કાર્યક્રમ અંતર્ગતના ૫૭ યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના (Mission LiFE) વિઝનને સાર્થક કરે છે.સામાન્ય ઇવેન્ટ Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. *નવસારી ખાતે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન, જે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વીજ Continue Reading
ગુજરાત
નવી દિલ્હી, 4 જૂન 2026: ગુજરાતે ફરી એકવાર દેશના અગ્રણી નવીનીકરણીય ઊર્જા રાજ્ય તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી છે. ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત PM સૂર્ય ઘર : મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી Category B રાજ્યોમાં દેશવ્યાપી શ્રેષ્ઠ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રવ્યાપી અભિયાન “જનજાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત તા. ૨ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાના ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર ૧૮ ‘અજાણ્યા નાયકો- અનસંગ હીરો’નું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં Continue Reading
ગુજરાત
બળબળતા ઉનાળાની તીવ્ર ગરમીમાં અમદાવાદ જિલ્લાનાં ધોલેરામાં મુસાફરી કરવી એક કઠિન અનુભવ બને છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું લાગે છે. દેશમાં […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય Continue Reading