મહિલા અનામત બિલમાં SC, ST અને OBC વર્ગને પણ યોગ્ય અનામત આપવામાં આવે : શ્રી મુકુલ વાસનિકજી • મહિલા અનામત બિલના નામે રાજકીય લાભ લેવા અને દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ : શ્રી અમિત ચાવડા Continue Reading
ભૂખ્યાના જઠરાગ્નિ ઠાર્યા, એ જ સાચી બંદગી છે, પરસેવે રેબઝેબ થઈને પણ, સેવા જિંદગી છે. ટાઢક બનીને છાસ વહે, ને સ્વાદિષ્ટ આ આહાર છે, માનવતા મહેકી ઉઠી આજે, ‘શિવમ’નો આ ઉપહાર છે. –“પાંધી સર” રાજકોટ શહેરના ‘શિવમ સત્સંગ મંડળ ગ્રુપ’ Continue Reading
વડોદરા ડભોઇ તાલુકાના ચાંદોદ જ્ઞાન સાધના આશ્રમ ખાતે પાંચ દિવસ પ્રાથમિક આરોગ્ય સ્વચ્છતા સંસ્કાર આયુર્વેદ પર્યાવરણ પ્રાકૃતિક કૃષિ જેવા વિભિન્ન વિષયો પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરના 20 રાજ્યોમાંથી પ્રમુખ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ગ્રામ સંગઠન દ્વારા ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે આવેલા જ્ઞાન સાધના આશ્રમ ખાતે પરમ પૂજ્ય વિવેકાનંદજી Continue Reading
સુરત ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા 2024-25 નો એવોર્ડ સમારંભ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ના ગુજરાત રાજ્ય શાખા દ્વારા 2024-25 ના વાર્ષિક સાધારણ સભા મા શ્રેષ્ઠ કામગીરી કરેલ જિલ્લા અને તાલુકા શાખા ના સભ્યો ની ટીમ ને બિરદાવવા એવોર્ડ એનાયત કરવામાં રેડક્રોસ ભવન જૂના વાડજ અમદાવાદ ખાતે સમારંભ યોજાયો હતો, જેમાં રેડકોર્સ સોસાયટી ના […]Continue Reading
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ Continue Reading
વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના […]Continue Reading
Recent Comments