સુરેન્દ્રનગર થાનગઢ ખાતે ધર્મસત્તાની ગર્જના સાથે ચતુર્થ ધર્મસત્તા દિવસ ની ભવ્ય ઉજવણી દેશ–વિદેશના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને અપાવ્યો વૈશ્વિક ગૌરવ ગુરુ વંદના મંચ તથા જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ ચતુર્થ ધર્મસત્તા દિવસોની ઉજવણી અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાઈ. કાર્યક્રમમાં દેશ ઉપરાંત વિદેશમાંથી પધારેલા સંતો, મહંતો અને Continue Reading


















Recent Comments