રાજકોટ ના આંગણે યોજાશે એશિયાની સૌથી મોટો ભારત નો સૌપ્રથમ ભારતીય ગૌ વંશ નો ગૌ સંવર્ધન પ્રદર્શન તારીખ 20 21 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિત આયોજન હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી ભારત દેશ અને ગૌવંશ એક બીજાના પર્યાય છે તાજેતર મા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર […]Continue Reading
· ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા · ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા · નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને Continue Reading
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન.સુરત અખિલ વિશ્વ શ્રી ગાયત્રી પરિવાર શાંતિકુંજ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ રચિત વૈદિક ભારતીય સંસ્કૃતિ માં આવતા ઉતમ સોળ સંસ્કારો પૈકી વિવિધ સંસ્કાર વિધિ નો સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું જેમાં દિવ્ય સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિવારો […]Continue Reading
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી રેડક્રોસ ચોર્યાસી શાખા ના સયુંકત ઉપક્રમે ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર ડો પૂર્વિબેન માલવિયા અને ડો પ્રફુલભાઈ શિરોયા ની તબીબી સેવા એ યોજાય સુરત શહેર ના પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ […]Continue Reading
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર યોજાય પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી,લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર માંગરોળીયા ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા ડિસ્ટ્રીક ૩૨૩૨F ૨ ના ચેરમેન લાયન પી ટી રાઠોડ સહિત ના સેવા સંકલન થી શ્રી […]Continue Reading
નર્મદા જિલ્લા ના રાજપીપળા ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્રારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષા આર્ચરી અં-૧૭ અને ઓપનએજ ગૃપ ભાઇઓ બહેનોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલાડી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત […]Continue Reading
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ૨.૯૧ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાનેરાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે ૧૯૫ જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો […]Continue Reading
Recent Comments