Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સુરત જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કરતા વાત્સલ્ય મૂર્તિ તારપરા સ્વ જીવીબેન સમાજ માટે ઉત્તમ ઉદારણ સદગત ના પુત્ર રત્ન શાંતિભાઈ તારાપરા કે જેઓ સિમેન્ટ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માતૃશ્રી જીવીબેન રવજીભાઈ તારપરા ઉંમર વર્ષ 105 નું દુઃખદ તેમનું દેહાંવસાન થતાં માનવતા વાદી ડો પ્રફુલભાઈ શિરોયા નો સંપર્ક કરીને પરિવારની હાજરીમાં ખીમજીભાઇ […]Continue Reading
ગુજરાત
ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, જયાં જયાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં આપની, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું, પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ? સૌંદર્યો વેડફી દેતા ના, ના, સુંદરતા મળે, […]Continue Reading
ગુજરાત
રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. મુલાકાત દરમિયાન શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે. આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી Continue Reading
ગુજરાત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના Continue Reading
ગુજરાત
નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં. 7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના […]Continue Reading
ગુજરાત
કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ, રોજગારી, પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો Continue Reading
ગુજરાત
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધોરાજી શાખાના સંયુક્ત ઉપક્રમે પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી એક પરિસંવાદના આયોજન દ્વારા કરવામાં આવી. આ પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે પર્યાવરણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુર ઉપસ્થિત રહ્યા હતા.         યુથ હોસ્ટેલ એસોસિએશનના રાજ્ય અગ્રણી શ્રી વિનુભાઈ ઉકાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં Continue Reading
ગુજરાત
રાજકોટ લોહાણા મહાજન ના મોભી કીરીટભાઈ ગણાત્રા તેમજ પ્રમુખકારોબારી ચેરમેન,કારોબારી દ્વારા અધિકમાસ માં લોહાણા જ્ઞાતિનાવડીલોની સોમનાથ યાત્રા નું ભવ્ય આયોજન કરાયેલ હતું જેમાં ૫૦૦જેટલા વડીલો જોડાયેલ હતા સમગ્ર કાર્યક્રમ માટે વેરાવળ લોહાણામહાજન પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી સભ્યોને સેવાયજ્ઞ માં જોડાવવાનોઅવસર મળતા આવી પહોચેલા વડીલોની પુરા માન સન્માન સાથેસોમનાથ દર્શન કરાવેલ હતા તેમજ Continue Reading
ગુજરાત
દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ Continue Reading