Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
નર્મદા જિલ્લા ના રાજપીપળા ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્રારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષા આર્ચરી અં-૧૭ અને ઓપનએજ ગૃપ ભાઇઓ બહેનોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલાડી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત […]Continue Reading
ગુજરાત
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ૨.૯૧ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાનેરાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે ૧૯૫ જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો […]Continue Reading
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવતપ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી Continue Reading
ગુજરાત
દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ.         પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ Continue Reading
ગુજરાત
અમદાવાદ ખાતે લાઠી ગ્રુપ પરિવારનું સ્નેહમિલન… અમદાવાદ કલાપીનગર લાઠી અને આસપાસના ગામોના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા સૌ પરિવારોનું સંગઠન, અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારનું તા: 08-02-2026 રવિવારે અમદાવાદ મુકામે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલ આશ્રમરોડ ખાતે સુંદર સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદમાં આવી વસેલા સૌ પરિવારો, સેવા, સંગઠન અને વતન સુવાસના સિદ્ધાંતો સાથે આ Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિઅને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છકલેક્ટરશ્રી આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી […]Continue Reading
ગુજરાત
·        એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતા: અમિત ચાવડા ·        ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, ડ્રગ્સ,દારૂ ,હત્યા,ચોરી,અપહરણ,બળાત્કાર ને છેડતીના બનાવોમાં થયો વધારો:અમિત ચાવડા  Continue Reading
ગુજરાત
સુરત તાજેતર માં એક નાગરિક સભા નું સુંદર આયોજન થયું જેમાં દરેક ઘરમાં આ પુસ્તક હોવું જોઈએ! વિષયે પ્રબુદ્ધ વિવેચકો ની ગોષ્ટી નું સંકલન  ધીરુભાઈ વિરાણી અને જનક બાબરિયા અને તેમની ટીમે કર્યું હતું.આ સમયે અમને બીજી જ્યોત્સ્ના આહીર મળી ગઈ. તેનું નામ છે ક્રિનલ ઠુંમર. ક્રિનલના માતા-પિતા, દાદા વગેરે પણ મળ્યા. આ કુટુંબની ખાસિયત […]Continue Reading
ગુજરાત
મુંબઈ સમગ્ર હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં પ્રાચીન પૂજ્ય ઋષી મુનિ ઓ દ્વારા અનુભવ સિદ્ધ આચરણ ની ઉત્તમ ભેટ આપી તેમાં પછી યોગ હોય કે ધ્યાન હોય કે આર્યુવેદ દરેક નિચોડ સમસ્ત જગત ના કલ્યાણ માટે જ હોય તાજેતર માં દેશ ના પાટનગર મુંબઈ કોપર ગાંવ ખાતે યોજાયેલ આત્મામાલિક ધ્યાનપીઠ આયોજિત ધ્યાન શિબિર માં પોલેન્ડના અસંખ્ય […]Continue Reading
ગુજરાત
સાણંદ સ્પોર્ટ્સ એકડમી દ્વારા આયોજીત ઓપન એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજાની શિવ શક્તિ ક્રિકેટ એકડમીએ ભાવનગરની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી શિવ શક્તિ ક્રિકેટ એકડમી તળાજાએ 170 રનના લક્ષ્ય જેમાં અક્ષયરાજ સરવૈયાના ૬૩ રન તથા વિશાલ ભાલિયાના ૧૭ બોલમાં વિસ્ફોટક ૩૩ રન મુખ્ય હતા. આર્યન મણિયાર દ્વારા સુપર ઓવરમાં ગયેલ મેચમાં નિર્ણાયક પ્રદર્શન […]Continue Reading