Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર – ગ્રામદક્ષિણામૂર્તિ – મણાર અલંગ નજીકના  ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્ર અને બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થવ્યવસ્થા) ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પ્રકરણ ઉમેરતા, ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર ખાતે ગુજરાત રાજ્યની સર્વપ્રથમ ‘દરિયાઈ શેવાળ બીજ Continue Reading
ગુજરાત
શિક્ષણ મંત્રી ડૉ પ્રદ્યુમન વાજાએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરવા પાઠ્યપુસ્તક બોર્ડના સેક્ટર -૨૫ ગાંધીનગર ખાતે આવેલા ગોડાઉનની આજે પ્રત્યક્ષ મુલાકાત લીધી. આ મુલાકાત વેળાએ શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી Continue Reading
ગુજરાત
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેંદર યાદવે આજે ગાંધીનગર સ્થિત “વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અત્યાધુનિક વીડિયો વોલના માધ્યમથી સમગ્ર કાર્યપદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતું અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી ચર્ચા કરી હતી. Continue Reading
ગુજરાત
મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા કુલ ૧૮૮ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનું ભણતર તથા ઇન્ટર્નશીપ નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની Continue Reading
ગુજરાત
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 પૂર્વે ગુજરાતે યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલમાં 4,985થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો કાર્યરત […]Continue Reading
ગુજરાત
શ્રમ નીતિ માત્ર વહીવટી સ્તર સુધી સીમિત ન રહેતાં, દરેક શ્રમિક પરિવાર અને તેના બાળક સુધી પહોંચવી જોઈએ. “સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી” એ સામાજિક, આર્થિક અને માનવીય કર્તવ્ય છે, જેને આપણે સૌએ સાથે મળીને નિભાવવાનું છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પીપા, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય વર્કશૉપના […]Continue Reading
ગુજરાત
•             શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા •             ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી Continue Reading
ગુજરાત
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે આકાર લઈ રહેલા દેશના પ્રતિષ્ઠિત ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટ’ની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટ સાઇટ પર જઈને ચાલી રહેલા બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી ચાલુ Continue Reading
ગુજરાત
સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત માં અનેક શહેરી અને ગ્રામ્ય પંથકો માં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા રત્નો શ્રી ના સહયોગ થી ૫૫૦૦૦ થી વધુ નોટબુકો નું વિતરણ શિક્ષણ ક્ષેત્રે કેળવણી પ્રેમી દાતા રત્નો શ્રી ધીરૂભાઈ નારોલા નારોલા ડાયમંડ સુરત મુંબઈ શ્રી રાકેશભાઈ દુધાત શ્રી હરી ગ્રુપ […]Continue Reading