સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝલક…….વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે : શ્રી પિનાકીન ગોહિલ ગીર સોમનાથ તા.૧૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો Continue Reading



















Recent Comments