દાહોદ સાંપ્રત સમયના ઠક્કરબાપા એવા આદિવાસી સમાજ માટે આજીવન અવિરત કાર્ય કરી રહેલા ક્રાંતિકારી પૂ. માર્ગ્યસ્મિત સ્વામીજી ની પ્રેરણા અને માર્ગદર્શન થકી, છેલ્લા પંદર વર્ષથી પરમાર્થ ટ્રસ્ટ, સુરત થકી શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ચોપડાં, નોટબુક સ્ટેશનરી ઈત્યાદિનું વિદ્યાદાન કરી રહેલ છે. તેઓ છેલ્લા દસેક વર્ષથી, શ્રી ભીલ સેવા મંડળ, દાહોદની નીચે કાર્યરત Continue Reading














Recent Comments