Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સુરત વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતમાં અનોખું જળ-યોગ પ્રદર્શન ઊંડા પાણીમાં 12 યોગાસનો કરી યુનિવર્સલ ફાઉન્ડેશનથી પ્રકાશકુમાર વેકરીયાએ શંખનાદ સાથે આપ્યો સાહસ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો સંદેશ.સુરત, તા. 21 જૂન 2026 વિશ્વ યોગ દિવસના અવસરે સમગ્ર ગુજરાત યોગમય બન્યું હતું. આ પ્રસંગે સુરતના જાણીતા તરણવીર, જીવનરક્ષક અને ડિઝાસ્ટર ટ્રેનર પ્રકાશકુમાર વેકરીયા દ્વારા કોજવે સુરત અને નાના Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ દ્વારા શ્રીરામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ શ્રીરામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પરિષદનો હેતુ સ્થાનિક ઉત્પાદન Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, યોગ એ ભારતની Continue Reading
ગુજરાત
સી.આઈ.ડી. ક્રાઈમ DGP ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગરની સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત કરી બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિવિધ કેસોની તપાસમાં થયેલી પ્રગતિ, એકત્રિત કરાયેલા પુરાવાઓનું સંકલન, […]Continue Reading
ગુજરાત
સિકલ સેલ રોગ ગંભીર આનુવંશિક રક્તરોગ હોવા છતાં સમયસર તપાસ, કાઉન્સેલિંગ, નિયમિત સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા તેની જટિલતાઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. આ ક્ષેત્રમાં સંશોધન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી દવાઓના સંશોધનની સાથે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ દર્દીઓ માટે નવી આશાનું […]Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. ગાંધીનગર, 20 જૂન : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનાં ધ્યેયનો હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. ગાંધીનગર : ગુજરાતનાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ (Twin-pit) શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ Continue Reading
ગુજરાત
આ એક પ્રકારનો ખુલ્લેઆમ વ્યભિચાર છે તેમ કહી શકો. પણ તેને હવે રોકવું સંભવ નથી તેના કેટલાંક ઠોસ કારણો છે.  *મૂલ્યો નહીં મોજ* આપણે ત્યાં સહજીવનને મૂલ્યો અને સમર્પણ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ પ્રકારનું દાંપત્ય કે સ્ત્રીત્વ તેના ચરિત્ર સાથે જોડાયેલું છે. ચરિત્રને આપણે સમગ્ર જીવન સાથે જોડીએ છીએ. પરંતુ તેનું પહેલું પગથિયું […]Continue Reading