Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ સૌ૨ાષ્ટ્ર પટેલ સમાજ-મણીનગ૨ (અમદાવાદ) ના ૩૪ માં શૈક્ષણિક પ્રોત્સાહન પુરસ્કા૨ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ સંસ્થાના પ્રમુખશ્રી ૨જનીભાઈ એ. ૨ાજપ૨ા તથા કારોબારી ટ્રસ્ટીશ્રીઓના અથાક પ્રયાસોથી ખૂબજ સફળ રીતે સંપન્ન થયેલ. આ કાર્યકમના અધ્યક્ષસ્થાને શ્રી બી.એલ.૨ાજપ૨ા (સ્થાપક ટ્રસ્ટીશ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ-ટીબી) તેમજ મુખ્ય મહેમાન ત૨ીકે શ્રી કૌશીકભાઈ વેકરીયા Continue Reading
ગુજરાત
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના બીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામના જન્મોત્સવ, બાળપણ અને સંસ્કારોની મહિમાનું અત્યંત ભાવવાહી વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્રેષ્ઠિ યજ્ઞ ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પરંપરાના મહત્વને દર્શાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જન્મથી તો દરેક મનુષ્ય માત્ર Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીનું મોનિટરિંગ કરવામાં આવે છે, જે મુજબ મુજબ શાળાઓમાં ધો-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતા મુસાફર સુવિધા, પારદર્શિતા અને ગુણવત્તાયુક્ત પરિવહનના ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિગમે આધુનિક ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સફરને વધુ સુગમ, અને સરળ બનાવી છે. જે અંતર્ગત નિગમની બસોમાં ETM QR કોડ Continue Reading
ગુજરાત
આગામી તારીખ ૨૯ અને ૩૦ જૂનના રોજ વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ સમિટના પૂર્વાર્ધમાં વડોદરાના વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે આવેલી પરિવહન ક્રાંતિ પર વિશેષ વાત કરવી છે. કારણ કે, ભારતીય રેલવેના પરંપરાગત સાર્વજનિક ટ્રેક નેટવર્ક પર મુસાફરો અને માલસામાન બંનેનું ભારે દબાણ હોવાના કારણે માલપરિવહનની […]Continue Reading
ગુજરાત
સુરત, ૨૧ જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ યોગના અદભુત ફાયદાઓને સ્વીકારી રહ્યું છે અને યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સુરતના મોટા વરાછા ખાતે કાર્યરત સુપ્રસિદ્ધ હેલ્થ કેન્દ્ર ‘હેપ્પી મોર્નિંગ ક્લબ’ દ્વારા પણ ફિટનેસના આ વૈશ્વિક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ૨૧ જૂનના રોજ વહેલી સવારે મોટા વરાછા સ્થિત આનંદધારા-૨ ની વાડી ખાતે […]Continue Reading
ગુજરાત
સુરત વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતમાં અનોખું જળ-યોગ પ્રદર્શન ઊંડા પાણીમાં 12 યોગાસનો કરી યુનિવર્સલ ફાઉન્ડેશનથી પ્રકાશકુમાર વેકરીયાએ શંખનાદ સાથે આપ્યો સાહસ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો સંદેશ.સુરત, તા. 21 જૂન 2026 વિશ્વ યોગ દિવસના અવસરે સમગ્ર ગુજરાત યોગમય બન્યું હતું. આ પ્રસંગે સુરતના જાણીતા તરણવીર, જીવનરક્ષક અને ડિઝાસ્ટર ટ્રેનર પ્રકાશકુમાર વેકરીયા દ્વારા કોજવે સુરત અને નાના Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ દ્વારા શ્રીરામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ શ્રીરામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પરિષદનો હેતુ સ્થાનિક ઉત્પાદન Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, યોગ એ ભારતની Continue Reading