Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક – ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળિયા તત્વોની સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ – લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ – ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ રિફોર્મ્સ ઈન એડમિનિસ્ટ્રેશન (CoE-LAM DISRA) તથા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી” Continue Reading
ગુજરાત
ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય Continue Reading
ગુજરાત
*રાજ્ય સરકારે શાળા માટે રૂ.૬ કરોડ મંજૂર કર્યા*——*મધ્યમવર્ગીય પરિવારોના દીકરા-દીકરીઓને ધોરણ-૧૨ સુધી મળશે નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ*——-*આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિક પદાધિકારીઓ સાથે પ્રસ્તાવિત શાળાના સ્થળની લીધી મુલાકાત*——માહિતી બ્યુરો,સુરત:ગુરૂવાર: શિક્ષણમાં કરાયેલું રોકાણ એ સમાજના ઉજ્જવળ Continue Reading
ગુજરાત
સુરત સુદામા ટ્રસ્ટ ના શ્રી જયેશભાઈ દેસાઈ ના દિકરા ચિ પ્રિન્સ ના જન્મદિવસે અનોખી ઉજવણી  મેડીકલ કોલેજ ના મૃતક માટે  ૨૫૧ કફન આપી ને ઉજવાયો. સુદામા ટ્રસ્ટ ના યુવાનો દ્વારા માનવતાવાદી વ્યસન મુક્તિ અભિયાન જન જાગૃતિ મુહિમો સાથે સુદામા ટ્રસ્ટ દ્વારા અનેરા કાર્યક્રમ નુ આયોજન કરાયું  જયેશભાઈ દેસાઈ અને રીટાબેન ના પુત્રરત્ન પ્રિન્સ ના જન્મ […]Continue Reading
ગુજરાત
*ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અહીંથી બે પાયલોટ બેચનાં કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ પણ થઇ ગઇ છે.* *વડનગરમાં આવેલી આ તાલીમ સંસ્થા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં સ્કિલ ઇન્ડિયા મિશનનાં વિઝનને આગળ ધપાવે છે, જેનો હેતુ લાખો Continue Reading
ગુજરાત
*રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોનો શોધી તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું, તે જ આ ઓપરેશનની સફળતા છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* *પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનાં માર્ગદર્શન હેઠળ વર્ષ 2007થી ગુમ થયેલા હજારો લોકોને શોધવા પોલીસે રાજ્યવ્યાપી ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ છે.* *ગાંધીનગર, 21 મે, 2026:* ગુજરાતભરમાં કેટલાય પરિવારો ખોયાઇ ગયેલા સ્વજનની […]Continue Reading
ગુજરાત
સુરત કિરણ કરુણા હોસ્પિટલ ના સહકારથી હોમગાર્ડ્ઝ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું સુરત જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ જણાવ્યું હતું કે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત સંચાલીત કિરણ કરુણા હોસ્પિટલ ના મુખ્ય દાતા વલભભાઈ લખાણી  કિરણ હોસ્પિટલ અને કિરણ મેડિકલ કોલેજ રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા પદ્મશ્રી મથુરભાઈ સવાણી મનજીભાઈ લખાણી ના […]Continue Reading
ગુજરાત
દામનગર સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત નું ચોથું સ્નેહ મિલન યોજાયું.જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર એકતા અને સેવાભાવનો અનોખો ત્રિવેણી સંગમ સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત ના પ્રગતિશીલ અભિગમને વેગ આપવા માટે “ચોથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાયકરણ ફાર્મ મોટા વરાછા સુરત ખાતે સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સમય અંતરે […]Continue Reading