Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
*AAP પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ધોળકાના આંદોલનમાં નવમા દિવસે પણ ખેડૂતોના પડખે ઊભા રહ્યા* *સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી હું ખેડૂતોની સાથે ઉભો છું : બ્રિજરાજ સોલંકી AAP* *ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ચોમાસામાં વાવણી ટાણે ખેડતોએ આંદોલન કરવાની ફરજ પડી રહી છે : બ્રિજરાજ સોલંકી AAP* *”વાત નહીં સાંભળો, તો ભગતસિંહના […]Continue Reading
ગુજરાત
“વ્યક્તિ કરતા વધુ તેના કર્મો વધુ સમય જીવંત રહે છે અને તે સતકર્મો જ વ્યક્તિ ને અમર બનાવે છે”   “સદેહ સ્વ મીનાક્ષીબેન ગાંધી આપણી વચ્ચે ભલે નથી રહ્યા પણ વિચારો રૂપે સદાકાળ જીવંત તેના કર્મો તેને અમર બનાવે છે”  સુરત જીવદયા પ્રેમી જેન શ્રેષ્ટિ કરુણા વત્સલ્ય શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ની સુરત ખાતે પ્રાર્થના […]Continue Reading
ગુજરાત
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે. આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે Continue Reading
ગુજરાત
લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત  ખાતે સ્નેહમિલન તા.૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે ગઢપુર રોડ પર આવેલ રામવાડી પાર્ટી પ્લોટ માં બપોરે ૩ થી ૯ વાગ્યા દરમિયાન યોજાયેલ. કાર્યક્રમ ની શરુઆત દિપ પ્રાગટય અને રાષ્ટ્ર ગીતથી કરવામાં આવેલ.જરખીયા ગામની દિકરીઓ ના આ સ્નેહમિલન “સખી વૃન્દ” કાર્યક્રમમાં ૬૦૦ જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનો, દીકરીઓ અને […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના ૧૬ જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિવિધ સ્થળો જે ૨૩૦ Continue Reading
ગુજરાત
આહવા: તા: ૧૧: ડાંગ તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય’ ખાતે શિક્ષા, સંસ્કાર અને સહયોગનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ તથા તેમની સહયોગી ટીમે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંચાલિત શિવાશ્રય તેજસ્વીની Continue Reading
ગુજરાત
આસામ ગોવાહાટી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધિવેશન આસામ ના ગુવાહાટી ખાતે યોજાયેલ જેમાં ડો જી જે ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ રાષ્ટ્રીય કિસાન પરીષદના ગુજરાત પ્રદેશ પ્રભારી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ  શશીકાંતભાઈ પટેલ મહામંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત વસંતભાઈ પટેલ Continue Reading
ગુજરાત
સુરત સૂરનગર ગામની દીકરીઓના સ્નેહમિલનમાં રક્તદાન શિબિર યોજાઈ સુરનગર ગામની દીકરીઓ દ્વારા આયોજિત ‘મૈયરનો મેળો – પ્રથમ સ્નેહમિલન  ઉત્સાહભેર યોજાયો. આયોજકો ને એક વિચાર આવ્યો કાર્યક્રમ દરમિયાન સમાજસેવાના ઉમદા હેતુ સાથે ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયાના માર્ગદર્શન ના સહયોગથી રક્તદાન,  શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનો સંદેશ Continue Reading
ગુજરાત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના […]Continue Reading