Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સુરત કિરણ કરુણા હોસ્પિટલ ના સહકારથી હોમગાર્ડ્ઝ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું સુરત જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ જણાવ્યું હતું કે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત સંચાલીત કિરણ કરુણા હોસ્પિટલ ના મુખ્ય દાતા વલભભાઈ લખાણી  કિરણ હોસ્પિટલ અને કિરણ મેડિકલ કોલેજ રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા પદ્મશ્રી મથુરભાઈ સવાણી મનજીભાઈ લખાણી ના […]Continue Reading
ગુજરાત
દામનગર સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત નું ચોથું સ્નેહ મિલન યોજાયું.જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર એકતા અને સેવાભાવનો અનોખો ત્રિવેણી સંગમ સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત ના પ્રગતિશીલ અભિગમને વેગ આપવા માટે “ચોથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાયકરણ ફાર્મ મોટા વરાછા સુરત ખાતે સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સમય અંતરે […]Continue Reading
ગુજરાત
•             ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : શ્રી અમિત ચાવડા •             પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય Continue Reading
ગુજરાત
પોરબંદર કલા નગરી પોરબંદરમાં ચિત્રકલા સંદર્ભે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છેઆજે ૧૫મી મે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ના ૧૦માસ્થાપના દિવસ અન્વયે ગુજરાતની ફાઇન આર્ટસ કોલેજ ના વિદ્યાર્થીઓ તથા સિનિયર આર્ટિસ્ટો માટે ના ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટેઇટ શિબિર,વર્કશોપ તથા ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું તેના પ્રથમ દિવસે મુંબઈ સ્થિત Continue Reading
ગુજરાત
જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત નો વીર હિન્દુ વિજયતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ નો ક્રિષ્ના બોર્ડીંગ ખામધોળ રોડ ખાતે સંગઠન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં તા ૧૩/૫/૨૦૨૬ જુનાગઢ ખાતે પ્રારંભ સત્ર માં મનોજસિહ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ ના તેમજ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી મા કામેદ્ધસિહ રાઠોડ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી  રોહિતભાઈ દરજી Continue Reading
ગુજરાત
સુરત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવાકેન્દ્ર દ્વારા સેવા, સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ  સમાન નર્સોના સન્માર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સભાઈ-બહેનોનું સ્વાગત સુંદર સ્વમાનની માળા અને પુષ્પો સાથે કરવામાં આવ્યુ.કાર્યક્રમની શુભ શરૂઆત બ્રહ્માકુમારી કૃપાલીબેને ઓમકાર મહામંત્રની પવિત્ર ધ્વનિ સાથે પરમાત્માના સ્મૃતિ Continue Reading
ગુજરાત
મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ : શ્રી અમિત ચાવડા  ·       ભાજપ સરકાર પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને છાવરી રહ્યા છે : શ્રી અમિત ચાવડા ·       પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ : શ્રી અમિત ચાવડા Continue Reading
ગુજરાત
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, આગામી જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં […]Continue Reading
ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. આ તકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ જહેમત દ્વારા […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો પૈકી સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળશે. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે Continue Reading