Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
આજ રોજ રાલેજ પી.એમ.શ્રી. પ્રાથમિક શાળા 138માં સ્થાપના દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા 18 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અલગ અલગ કેટેગરીના બાળકોને કુલ 8 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ નિમિષાબેન ઝાલા, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન […]Continue Reading
ગુજરાત
દક્ષિણ ગુજરાતના ધરમપુર નજીકના આદિવાસી ક્ષેત્ર વિરવલ ગામે તા 27 માર્ચથી 2 એપ્રિલ સુધી લોકસંત પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલીવાળા છોટેમોરારીબાપુ) ના મુખેથી સંગીતમય શ્રીમદ્ ભાગવતકથાનો પ્રારંભ થશે. અહીંના દીતિયાબાપાના સમરણ સાથે સર્વ પિતૃઓના મોક્ષાર્થે અહીં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન વિદ્વાન ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા તેમજ સંતો મહંતો સહિતના પધારીને આશિર્વચન Continue Reading
ગુજરાત
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા ,સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ તા.૨૫/૩/૨૬ ના રોજ ભવ્ય લોકાર્પણ થયું હતું.પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મૂંજપુર પાસે તૈયાર થયેલી કુલ દસ ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ“ સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા “ એવું Continue Reading
ગુજરાત
·        ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી ·        BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી ·        મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર Continue Reading
ગુજરાત
આજરોજ તા.૨૩/૩/૨૬ સોમવારે જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી ચૌદમી શાળાનું આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સિંઘાલી ગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કુલ પાંચ ક્લાસરૂમના અત્યાધુનિક ભવનના છાત્રાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્યકલાકાર શ્રી જીતુભાઈ દ્રારકાવાળા તેમજ જાણીતા લેખક અને વિવેચક ડો. ભરતભાઈ મહેતા ખાસ Continue Reading
ગુજરાત
સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ ૯ વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, […]Continue Reading
ગુજરાત
સુરત માં પક્ષીઓની તરસ છીપાવવા 1500 થી પણ વધુ ચકલી ઘર પાણીના કુંડા અને બર્ડ ફીડર નું વિતરણ કરતી ગ્રીન આર્મી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પક્ષી ઓ માટે શરૂ કરાઇ સેવાની સરવાણી કાળઝાળ ઉનાળાની શરૂઆત થતા જ જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય છે, ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાંથી છીપાવી લે છે, […]Continue Reading
ગુજરાત
જામનગર ધ્રોલ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ વીજ લાઈનોના કાયદાઓ બાબતે બે દિવસના સેમિનાર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ વીજળી પેદા કરી જમ્મુ કાશ્મીર થી લઈને તેલંગણા સુધીના રાજ્યોમાં વેચવાની છે આ વીજ લાઈનો ખેડૂતોના ખેતરમાંથી જ પસાર થવાની છે આ વીજ કંપનીઓ સંપૂર્ણપણે ધંધો કરે છે ને ખેડૂતોના ખેતરોની કિંમત તો ઘટે જ છે સાથે સાથે […]Continue Reading
ગુજરાત
•             લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા •             કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે Continue Reading
ગુજરાત
જૂનાગઢ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (kcg)ના દ્વારા “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાઃ ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પરિષદમાં વૈશ્વિક Continue Reading