Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું અત્યંત ભક્તિમય, ઉલ્લાસપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં ભવ્ય સમાપન થયું. કથાના આઠમા અને અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના અજોડ શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલા શ્રીરામના રાજ્યાભિષેકનું અત્યંત વિસ્તૃત અને માર્મિક વર્ણન કર્યું હતું. કથાના આઠમા દિવસનો પ્રારંભ Continue Reading
ગુજરાત
બાળલકવા નાબૂદી માટે “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસી ના ટીપાં પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યના ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૪૯ હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે.આ હેતુસર રાજ્યભરમાં ૩૨,૯૯૭ પોલિયો બુથ પરથી આરોગ્ય વિભાગના ૬,૫૯૯ સુપરવાઇઝર્સના […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, સીતા હરણ તથા જટાયુના બલિદાનનું ભાવવાહી વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભરતને ચરણ પાદુકા સોંપીને અયોધ્યા મોકલ્યા બાદ શ્રીરામ દક્ષિણ તરફ આગળ વધ્યા. વનમાં શ્રી રામ વેદોમાં દર્શાવેલા આદર્શો અનુસાર જીવન Continue Reading
ગુજરાત
‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમન અને નાગરિકોની મુસાફરીને વધુ સુરક્ષિત તેમજ સુવિધાજનક બનાવવાના હેતુથી રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગુજરાત પોલીસ અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી ‘સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ’ એટલે કે ‘ભારત ટેક્સી’ વચ્ચે ડિજિટલ ઇન્ટિગ્રેશન સંલગ્ન MoU કરવામાં Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં Continue Reading
ગુજરાત
પોરબંદરના સર્વાંગી વિકાસ અને દેશના મુખ્ય શહેરો સાથે ઝડપી હવાઈ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે આજે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. એલાયન્સ એર દ્વારા મુંબઈ–પોરબંદર–કેશોદ–અમદાવાદ તેમજ અમદાવાદ–કેશોદ–પોરબંદર–મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના છઠ્ઠા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના સૌથી કરુણ અને ભાવવાહી પ્રસંગો – શ્રી રામનું વનપ્રસ્થાન, રાજા દશરથનો દેહવિલય અને રામ-ભારતના અજોડ ભ્રાતૃપ્રેમનું વર્ણન કર્યું હતું. કથાના છઠ્ઠા દિવસે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામનો વનવાસ એ માત્ર સંજોગ નથી, પરંતુ તે કર્મ ફળના સિદ્ધાંતનું Continue Reading
ગુજરાત
મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને Continue Reading
ગુજરાત
હવે તેઓ મુખ્ય પ્રવાહની સાથે જોડાય એટલી ક્ષમતા અને તાકાત ધરાવતા થયા છે.પરંતુ પોતાના હક હિસ્સા અને માંગ માટે અવાજને બુલંદ કરવા માટે છેલ્લા પાંચેક વર્ષથી ચૈતર વસાવા નામના એક યુવાન ડેડીયાપાડાથી ગુહાર લગાવી રહ્યા છે.ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપને ડિસ્ટર્બ કરવો અઘરો દેખાઈ રહ્યો છે. તેથી કોઈ એકલદોકલ ચૈતર વસાવાથી ભાજપને કોઈ મુશ્કેલી […]Continue Reading