Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સિકલ સેલ રોગ ગંભીર આનુવંશિક રક્તરોગ હોવા છતાં સમયસર તપાસ, કાઉન્સેલિંગ, નિયમિત સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા તેની જટિલતાઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. આ ક્ષેત્રમાં સંશોધન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી દવાઓના સંશોધનની સાથે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ દર્દીઓ માટે નવી આશાનું […]Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. ગાંધીનગર, 20 જૂન : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનાં ધ્યેયનો હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. ગાંધીનગર : ગુજરાતનાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ (Twin-pit) શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ Continue Reading
ગુજરાત
આ એક પ્રકારનો ખુલ્લેઆમ વ્યભિચાર છે તેમ કહી શકો. પણ તેને હવે રોકવું સંભવ નથી તેના કેટલાંક ઠોસ કારણો છે.  *મૂલ્યો નહીં મોજ* આપણે ત્યાં સહજીવનને મૂલ્યો અને સમર્પણ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ પ્રકારનું દાંપત્ય કે સ્ત્રીત્વ તેના ચરિત્ર સાથે જોડાયેલું છે. ચરિત્રને આપણે સમગ્ર જીવન સાથે જોડીએ છીએ. પરંતુ તેનું પહેલું પગથિયું […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સમગ્ર ગુજરાતના અર્બન લોકલ બોડીઝ (ULBs), રૂરલ લોકલ બોડીઝ (RLBs), SBM-અર્બન, SBM-રૂરલ, DRDA, બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) વગેરે માટે વર્ચ્યુઅલ મોડમાં “સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ પર કેપેસિટી બિલ્ડિંગ અને અવેરનેસ પ્રોગ્રામ” વિષય પર એક રાજ્ય સ્તરીય વેબિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ULBs અને RLBs ના Continue Reading
ગુજરાત
કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર – ગ્રામદક્ષિણામૂર્તિ – મણાર અલંગ નજીકના  ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્ર અને બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થવ્યવસ્થા) ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પ્રકરણ ઉમેરતા, ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર ખાતે ગુજરાત રાજ્યની સર્વપ્રથમ ‘દરિયાઈ શેવાળ બીજ Continue Reading
ગુજરાત
શિક્ષણ મંત્રી ડૉ પ્રદ્યુમન વાજાએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરવા પાઠ્યપુસ્તક બોર્ડના સેક્ટર -૨૫ ગાંધીનગર ખાતે આવેલા ગોડાઉનની આજે પ્રત્યક્ષ મુલાકાત લીધી. આ મુલાકાત વેળાએ શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી Continue Reading
ગુજરાત
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેંદર યાદવે આજે ગાંધીનગર સ્થિત “વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અત્યાધુનિક વીડિયો વોલના માધ્યમથી સમગ્ર કાર્યપદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતું અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી ચર્ચા કરી હતી. Continue Reading
ગુજરાત
મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા કુલ ૧૮૮ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનું ભણતર તથા ઇન્ટર્નશીપ નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની Continue Reading