Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગુજરાતે છેલ્લા ૧૨ વર્ષમાં ગ્રામ વિકાસક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના નેતૃત્વમાં ગુજરાતના ગામડાઓની કાયાપલટ થઈ રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બવાળીયાના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ વિભાગે પ્રગતિના નવા શિખરો સર કર્યા છે. રાજ્યમાં મહાત્મા ગાંધી Continue Reading
ગુજરાત
માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકે જણાવ્યું કે, દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં પશ્ચિમ ભારતમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિદેશ વેપાર નીતિ – ૨૦૨૩ અને આ પ્રાંતના સશક્ત ઔદ્યોગિક તાકાતના પરિણામે આયાતની સામે નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. આમાં એડવાન્સ […]Continue Reading
ગુજરાત
એક સમય હતો જ્યારે ડાંગના ઉમરપાડા ગામના ખેડૂત રામુભાઈ વાઘમારે માટે વરસાદ જ જીવનનો આધાર હતો. ચોમાસું સારું જાય તો પાક થાય, નહીંતર આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થતું. સિંચાઈ માટે રાત્રે ખેતરોમાં જવું પડતું, વીજળીની અનિશ્ચિતતા અને પાણીની અછત એ વરવી વાસ્તવિકતા હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમના ખેતરમાં સ્થાપિત સોલાર પંપ સૂર્યોદયથી સૂર્યાસ્ત […]Continue Reading
ગુજરાત
રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને ચેતવણી આપી છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ Continue Reading
ગુજરાત
ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને ધ્યાને લઈ, મુસાફરોને વિવિધ ધાર્મિક તથા ફરવાલાયક સ્થળોએ જવા-આવવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર વીજ લાઈનોમાં પોલીસ દમન બાબતે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ DGP સાથે મુલાકાત કરી કોંગ્રેસના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા પણ ઉપસ્થિત રહ્યા વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો પર થતા દમન બાબતે વિસ્તૃત ચર્ચા કરી  15 જુનના રોજ “કિસાન અધિકાર Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાને બિરદાવી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઠરાવમાં જણાવાયું હતું કે વડાપ્રધાનશ્રી Continue Reading
ગુજરાત
સુરત શહેર અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા બાળકો ને દત્તક લઈ તેના શિક્ષણ માટે શેક્ષણિક સહાયકીટ વિતરણ કરતા જય ભગવાન યુવક સેવા સંસ્થા દ્વારા દર માસે આવા બાળકો ના પરિજન રાશન કીટ ઘેર બેઠા પહોંચાડવા માં આવે છે  વિદ્યા વિનય આપે છે વિનય થી માણસ […]Continue Reading