Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા કુલ ૧૮૮ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનું ભણતર તથા ઇન્ટર્નશીપ નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની Continue Reading
ગુજરાત
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 પૂર્વે ગુજરાતે યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલમાં 4,985થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો કાર્યરત […]Continue Reading
ગુજરાત
શ્રમ નીતિ માત્ર વહીવટી સ્તર સુધી સીમિત ન રહેતાં, દરેક શ્રમિક પરિવાર અને તેના બાળક સુધી પહોંચવી જોઈએ. “સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી” એ સામાજિક, આર્થિક અને માનવીય કર્તવ્ય છે, જેને આપણે સૌએ સાથે મળીને નિભાવવાનું છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પીપા, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય વર્કશૉપના […]Continue Reading
ગુજરાત
•             શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા •             ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી Continue Reading
ગુજરાત
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે આકાર લઈ રહેલા દેશના પ્રતિષ્ઠિત ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટ’ની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટ સાઇટ પર જઈને ચાલી રહેલા બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી ચાલુ Continue Reading
ગુજરાત
સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત માં અનેક શહેરી અને ગ્રામ્ય પંથકો માં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા રત્નો શ્રી ના સહયોગ થી ૫૫૦૦૦ થી વધુ નોટબુકો નું વિતરણ શિક્ષણ ક્ષેત્રે કેળવણી પ્રેમી દાતા રત્નો શ્રી ધીરૂભાઈ નારોલા નારોલા ડાયમંડ સુરત મુંબઈ શ્રી રાકેશભાઈ દુધાત શ્રી હરી ગ્રુપ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ દ્વારા તા. 17 જૂન, 2026ના […]Continue Reading
ગુજરાત
વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના પાયાના કાર્યકર ડૉ. યઝદી ઇટાલિયાએ ભારતમાં સિકલ સેલ રોગ (Sickle Cell Disease – SCD) સામેની લડતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી હતી. તેમણે સાથે સાથે વધુ જાગૃતિ, સમાન આરોગ્યસેવાઓની ઉપલબ્ધતા અને આધુનિક નિવારક ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત Continue Reading
ગુજરાત
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે ગઈકાલે જ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નિયામકશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી. ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની ફરિયાદ અંગે મેડિકલ કોલેજના ડીનશ્રી તથા એન્ટી-રેગીંગ કમિટીને તત્કાલ વિગતવાર અહેવાલ રજૂ કરવા રાજ્યના Continue Reading