મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ વેગવંતુ બન્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને Continue Reading















Recent Comments