Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે ‘પારસ પટેલની વાર્તાઓ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં વર્ષ ૨૦૨૫ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી રાજેન્દ્ર શુક્લ, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક Continue Reading
ગુજરાત
*’ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ: ૭૮૨થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ ચાલુ* *રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી તેમના પર કાયદાનો સકંજો કસી બાંગ્લાદેશ મોકલાશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* *કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ ₹1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય […]Continue Reading
ગુજરાત
મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સનદી અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક, મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ‘ઝીરો Continue Reading
ગુજરાત
   દિયોદરમાં ભાજપ અને અધિકારીઓની મિલીભગતથી લોકશાહીનું ચીરહરણના પ્રયાસને કોંગ્રેસના સભ્યોએ નિષ્ફળ બનાવ્યું  : શ્રીઅમિત ચાવડા ·         ગર્ભવતી મહિલા સભ્ય સહિત તમામ કોંગ્રેસના સભ્યોને લોકશાહી બચાવવા અભિનંદન : શ્રીઅમિત ચાવડા ·         જે અધિકારીઓએ ભાજપનો ખેંચ પહેરી Continue Reading
ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાલી તાલુકાના કેશરગંજ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે કેશરગંજ સમાજવાડી ખાતે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. કેશરગંજ સમાજવાડી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા તેઓ ગામના એક પશુપાલક શ્રી પટેલ મોગેશભાઈ બાબુભાઈના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.ખેતરની આ મુલાકાત દરમિયાન તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં Continue Reading
ગુજરાત
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના લોકસંપર્ક અને સાદગીનું એક નવું ઉદાહરણ બન્યો છે. રાજ્યપાલશ્રીના આગમનથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો છે. ભીષણ ગરમીમાં અંદાજે 3 કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના વડાલી ખાતે આવેલ સંત માતૃશ્રી કુંવરબા વિદ્યાસંકુલ અને સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન’ યોજાયું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં Continue Reading
ગુજરાત
ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા સદીઓથી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. બદલાતા આર્થિક પરિપ્રેક્ષ્ય અને વૈશ્વિક સ્પર્ધાના સમયમાં આ કારીગરોને સશક્ત બનાવવું સમયની મોટી જરૂરિયાત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘વિકાસ ભી, વિરાસત ભી’, ‘આત્મનિર્ભર ભારત’, ‘વોકલ ફોર લોકલ’ જેવા મંત્રો દ્વારા પરંપરાગત કલા વારસાને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનું વિઝન આપ્યું છે અને Continue Reading