મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વરસાદ, વાવાઝોડું કે કુદરતી આપત્તિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવો સ્વાભાવિક છે. પરંતુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ઊર્જા ક્ષેત્રને જે નવી દિશા આપી છે, તેના પરિણામે આજે રાજ્ય સરકાર વિષમ પરિસ્થિતિઓમાં પણ ઝડપી Continue Reading

















Recent Comments