Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના અનુયાયી રાકેશભાઈ વસાવા ની પુત્ર રત્ન એ દગંલ સર્જયું ચાઈનીઝ રમત  યુસીમાસ નેશનલ કોમ્પીટીશન-૨૦૨૬, તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સિડકો એકઝીબીશન સેન્ટર સેકટર-૩૦, વાશી, નવી મુંબઈ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં યુસીમાસ સંસ્થાના વૈશ્વિક સ્થાપક અને અધિકૃત વડા પ્રોફેસર ડો. ડીનો વોંગ સર તેમજ યુસીમાસ ઈન્ડિયાના પ્રમુખ અને […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આદરણીય મહાનુભાવોનું ઉષ્માભર્યું અભિવાદન કરીને પ્રધાનમંત્રીએ તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આ ભવ્ય પ્રસંગે પ્રત્યક્ષ રીતે અને ઓનલાઇન માધ્યમો દ્વારા જોડાયેલા નાગરિકોનું સ્વાગત કર્યું. “હું મારા ગુજરાતના Continue Reading
ગુજરાત
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો’ ભવ્ય શુભારંભ કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા તથા ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે, કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ (Special Drive) તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો ₹ 83 લાખથી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ – M.S.P. યોજના હેઠળ ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી અને રાગીની ખરીદી સર્વેયિંગ-ગ્રેડીંગ એજન્સી ગ્રેડર મારફત કરવામાં આવે છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ખરીદી પ્રક્રિયામાં વધુને વધુ પારદર્શકતા લાવવા માટે Upjao Agrotech Pvt. Ltd.- ગાંધીનગર દ્વારા ખરિફ માર્કેટિંગ સીઝનમ- KMS:2025-26 ડાંગરની ખરીદી અંતર્ગત Continue Reading
ગુજરાત
સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ ‘ડ્રગ-ફ્રી’ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે માત્ર પોતાના રાજ્યમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના યુવાધનને પણ નશાના રવાડે ચડતું અટકાવ્યું છે. ત્યારે હવે Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. દેવમોગરા ખાતે શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ તબક્કાઓમાં વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફેઝ-૧ હેઠળ રૂ.૧૧.૩૩ Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1, R2, R3 અને Continue Reading
ગુજરાત
•             દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે તેમની યાદીઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. પરંતુ સરકાર દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ડ્રોપડાઉન લિસ્ટ કેમ રાખી રહી નથી?:શ્રી અશોક ગેહલોત •             રાજકીય Continue Reading
ગુજરાત
રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે; તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના Continue Reading