Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી ૧૩ ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રવણોત્સવ’નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ને પણ પ્રસ્થાન કરાવશે. વડનગરની ગરિમાને અનુરૂપ Continue Reading
ગુજરાત
સુરત ની ખૂબ સુરતી એટલે અનેક અનેક સેવા સંસ્થાનો ની સેવા થી જાણીતું છે  તેમાંય પરમાર્થ ટ્રસ્ટ સુરત એટલે. સુરત ની ખૂબ સુરતી માં વધારો કરતી બેનમુન સેવા ભિક્ષુક મુક્ત સુરત ની સેવા ના શ્રેય દેવો હોય તો આશીર્વાદ માનવ સેવા ને આપવો પડે  પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર વાવ કામરેજ સુરત માં આખા […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં આ કેન્દ્રો ઊભા કરવા માટે વર્ષ 2026-27માં રૂ. 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી Continue Reading
ગુજરાત
 ગુજરાતના રમતવીરોને મળતી સહાય રૂ. ૨૫ લાખથી વધારી રૂ.૫૦ લાખ કરાઇ : દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે  ખેલાડીઓની અરજી કરવાની ઉંમર ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરવામાં આવી  હાલમાં ૬૪ ખેલાડીઓની જગ્યાએ તબક્કાવાર રીતે ખેલાડીઓની પ્રતિભા મુજબ સંખ્યામાં વધારો કરાશે  નિશ્ચિત સમય મર્યાદા દૂર કરીને ખેલાડીઓને […]Continue Reading
ગુજરાત
અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દિ અને અખંડ દિપ પ્રાગ્ટય શતાબ્દિ વર્ષ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર શાસ્ત્રી નગર દ્વારા એક દિવસીય મૌન સાધના શિબિરનું આયોજન તા.૯-૮-૨૦૨૬ રવિવાર સવારે ૮-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી પ્રગતિનગર હોલ,નારણપુરા ખાતે યોજાયુ હતું આ પ્રસંગે ઓલ ઈન્ડીયા રેડિયોના ડાયરેક્ટર શ્રી ચૌહાણ દ્વારા […]Continue Reading
ગુજરાત
રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી આજે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, Continue Reading
ગુજરાત
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત પ્રસિદ્ધ બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ના અદ્યતન નવીન શોરૂમનું ઉદ્ઘાટન આજે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલના હસ્તે અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના કુડાસણ ખાતે કરવામાં આવ્યું હતું. આ નવીન શોરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની પરંપરાગત હસ્તકળા, હાથશાળ વણાટકામ તેમજ આદિવાસી Continue Reading
ગુજરાત
જૂનાગઢ મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ની રાષ્ટ્રીય.મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હતી જેમાં ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન પરીષદના પ્રભારી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ Continue Reading
ગુજરાત
ધારી સુરત ખાતે ગોપાલગ્રામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું ગોપાલગ્રામ સહેલી ગૃપનું સુંદર આયોજન ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામની દીકરીઓનું બહુમાન વર્ષો બાદ મળેલી સખીઓ આનંદ વિભોર દીકરીઓનાં જીવનમાં પોતાના પિયરનાં ગામનું ખૂબ મહત્વ હોય છે, સાસરે ગયાને વર્ષો થઈ ગયાં હોય ત્યારે જ્યાં બાળપણ વિત્યું, જે શેરીઓમાં રમ્યાં હોય, નિશાળે સાથે ભણતી સખીઓ, શિક્ષકો, […]Continue Reading