Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલી અસાધારણ અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નાગરિકોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને તા. ૨૩ થી ૨૭ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી કટોકટીની ક્ષણોમાં પણ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે મરામત હાથ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક […]Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના દર્શને રાજ્ય ના મંત્રી ગણપતભાઈ વસાવા કબીર મંદિર માંજલપૂર ના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા માં ના દિવસો માં અને આગામી દિવસોમાં એકોતરી આરતીના મહાયજ્ઞ ના સંદર્ભે ગણપતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી પ્રીતમદાસજી અને પ્રકાસદાસજી સહિત ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી. ડૉ.પ્રફુલભાઈ Continue Reading
ગુજરાત
વડોદરા: ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ ગુરુ પરંપરાની સમગ્ર ભાવના એ પ્રત્યેક્ષ દર્શનની અભિલાષા સાથે કબીર મંદિર માંજલપૂર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી સાથે સ્નેહ સ્વાદ સાથે ધર્મસાધ કર્યો પ્રજા કલ્યાણ ના કારિયો ને સંકલ્પ બદ્ધ રીતે પરસ્પર ની સૌજન્યતા થી પ્રતિબદ્ધતા ના સુભાષીશ મેળવ્યા હતા કબીર […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,આશાપલ્લી, આશાપલ્લી હોપ્સ,ફોર્ટ તથા જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર, સંયુક્ત ઉપક્રમે”તારીખ: 29/07/26, બુધવાર,સમય:- બપોર ૩-૦૦ કલાકે સ્થળ:- જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,અંકુર નારણપુરા અમદાવાદ ખાતે ભક્તિમય વાતાવરણમાં “ગુરુ પાદુકા પૂજન Continue Reading
ગુજરાત
સુરત જીવરાજબાપા કાકડીયા ના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા ની ઉજવણી ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સુરત મુકામે તા.28/07/2026  મંગળવારે રાત્રે ૮:૩૦ વાગયાથી ગુરૂપૂર્ણિમા મહોત્સવ  પ્રસંગે ગુરુ પૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ  ભવ્ય સંતવાણી સત્સંગ નુ આયૉજન સદગુરુ જીવરાજબાપા કાકડિયા ના સાનિધ્ય માં કરવામાં આવેલ સંતવાણી આરાધક મનીષાબેન કાત્રોડીયા(દાસી મનુ)એ સંતવાણી સત્સંગ દ્વારા Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ વડોદરા મેયર પરિવાર ને સર્વોદય ગુણ ના પ્રતીક સમાં ચરખા ની ભેટ અર્પણ કરી ગુરુ ઘેલા ગુરુ ગાંડા ગુરુ દેવન કા દેવ હોયે કૃપા ગુરુદેવ કી તો મિલે ચરણ કી સેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ આજના પાવન પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે વડોદરા ના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા અને એમના પ્રતિ […]Continue Reading
ગુજરાત
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) નિમિત્તે વડોદરા વર્તુળ અને વડોદરા વન્યજીવ વર્તુળના સંયુક્ત ઉપક્રમે મધ્ય ગુજરાતના વાઘની અવરજવર ધરાવતા વિસ્તારોમાં કાર્યરત ફ્રન્ટલાઈન વન કર્મચારીઓ માટે એક વિશેષ સંવેદનીકરણ અને ક્ષમતા વર્ધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બીટ ગાર્ડ, ફોરેસ્ટર અને આર.એફ.ઓ. (RFO) સહિતના ફ્રન્ટલાઈન સ્ટાફને વાઘનું Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તા. ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત તા. ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની કામગીરીએ ઝડપ પકડી છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધીમાં ૫૯.૨૬ લાખ હેક્ટર એટલે કે આશરે ૭૦ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રના બે મુખ્ય સ્તંભ સમાન કપાસ અને મગફળીનું કુલ […]Continue Reading