સોમનાથ મહાદેવ ના દર્શને આવી પહોચેલા પુ.મોરારીબાપુ નું સન્માન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલ હતું અને મહીલા સશકિતકરણ નો અનોખો સેવાયજ્ઞ ની વિસ્તૃત માહીતી અપાય હતી પરંપરા મુજબ બાપુ ૫૩ વર્ષ થી ચાલતા ડોગરેજી મહારાજના અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ હતી ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરી કાર્યો ની જાણકારી આપેલ હતી ત્યારે બાપુ એ પ્રસંન્નતા અનુભવેલ હતી Continue Reading
















Recent Comments