Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતીમાં વડોદરા જિલ્લાના મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા, ખોડીયાર નગર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સૌ શિક્ષકોને ઉલ્લેખીને અપીલ કરતા જણાવ્યું હતું કે, વાલીઓ અને પરીવારજનો Continue Reading
ગુજરાત
સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જેલની કાયદો-વ્યવસ્થા અને બંદિવાનોના કલ્યાણ અર્થે ચાલતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ અને સુચારુ બનાવવા માટે તેમણે જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન […]Continue Reading
ગુજરાત
માહિતી બ્યુરો-સુરતઃગુરૂવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશેષ Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ચોથા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ-જાનકી વિવાહ બાદ અયોધ્યા વાપસી, રાજ્યાભિષેકની તૈયારીઓ અને પરિવારિક મૂલ્યો પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું. આચાર્યશ્રીએ રાજા દશરથ અને ત્રણેય રાણીઓના સંવાદનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યારે પુત્રવધૂઓનું અયોધ્યા આગમન થયું ત્યારે રાજા દશરથે Continue Reading
ગુજરાત
ગુજરાતની કલાનગરી તરીકે વિખ્યાત વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા ૧૫૦ વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે.મિસ્ત્રી પરિવારના આ પ્રયાસોનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી, એ રુદ્ર વીણા નિર્માણ માટે શ્રી કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર વર્ષ -૨૦૨૪ માટે પસંદગી કરી છે.આ સન્માન […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે […]Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં અત્યારે લાખો બાળકો ઉત્સાહ સાથે નવા સત્રની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ પ્રવેશોત્સવમાં સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહેતા, બાળકોના સર્વાંગી અને Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં પ્રારંભ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના દ્વિતીય દિવસે, ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧ અને ૯ ના કુલ ૧૦૯ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંતર્ગત આજે આંગણવાડીના ૨૦, બાલવાટિકાના ૩૭ અને ધોરણ-૧ તથા ૯ ના ૫૩ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં નવા શૈક્ષણિક સત્રમાં જોડાયા હતા. આ અવસરે શિક્ષણનું Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ દ્વારા કરવામાં આવેલ યજ્ઞની રક્ષા, અહલ્યા ઉદ્ધાર અને શ્રીરામ-જાનકી વિવાહનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. Continue Reading
ગુજરાત
મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાશ્રીઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂટ્સ પર […]Continue Reading