દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોલાનો આસ્થા સાથે આંનદ પણ માણ્યો છે.જેમાં પંચમહાલના પાવાગઢમાં ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો ૧૫.૫૮ લાખથી વધુ તેમજ Continue Reading


















Recent Comments