Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી આજે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, Continue Reading
ગુજરાત
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત પ્રસિદ્ધ બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ના અદ્યતન નવીન શોરૂમનું ઉદ્ઘાટન આજે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલના હસ્તે અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના કુડાસણ ખાતે કરવામાં આવ્યું હતું. આ નવીન શોરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની પરંપરાગત હસ્તકળા, હાથશાળ વણાટકામ તેમજ આદિવાસી Continue Reading
ગુજરાત
જૂનાગઢ મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ની રાષ્ટ્રીય.મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હતી જેમાં ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન પરીષદના પ્રભારી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ Continue Reading
ગુજરાત
ધારી સુરત ખાતે ગોપાલગ્રામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું ગોપાલગ્રામ સહેલી ગૃપનું સુંદર આયોજન ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામની દીકરીઓનું બહુમાન વર્ષો બાદ મળેલી સખીઓ આનંદ વિભોર દીકરીઓનાં જીવનમાં પોતાના પિયરનાં ગામનું ખૂબ મહત્વ હોય છે, સાસરે ગયાને વર્ષો થઈ ગયાં હોય ત્યારે જ્યાં બાળપણ વિત્યું, જે શેરીઓમાં રમ્યાં હોય, નિશાળે સાથે ભણતી સખીઓ, શિક્ષકો, […]Continue Reading
ગુજરાત
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ’ (ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજપર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને Continue Reading
ગુજરાત
તાજેતરમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (UGPL) પેકેજ-IIIના કામ અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકતથી વિપરીત, અર્ધસત્ય તથા ટેકનિકલ બાબતોને અવગણીને કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) હંમેશાં જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ, ગુણવત્તા નિયંત્રણ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેથી સમગ્ર હકીકત જાહેર Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ […]Continue Reading