Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સુરેન્દ્રનગર શાખામાં મમતાબેન દવે નામના એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી છે. જેમણે વર્ષોથી પોતાની ફરજ નિભાવી અનેક ગ્રાહકોને સંતોષજનક સેવા આપી છે.આજે તા.૨૭/૨/૨૬ ના રોજ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આ કર્મચારીની અથાક સેવાને ધ્યાનમાં રાખી આજરોજ સુરેન્દ્રનગર શાખામાં જઈને બ્રાન્ચ મેનેજર શ્રીવાસ્તવસાહેબ તથા સમગ્ર સ્ટાફની Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં મુઠી ઉંચેરો માનવી પુસ્તક વિમોચન  એકલ આરોગ્ય ગ્રામ સંગઠન દ્વારા આરોગ્ય સેવકાઓ ન પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ નું આયોજન કરવામાં આવેલ અને શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ના જાહેર જીવવાની ઝાંખી કરાવતું ” મુઠી ઊંચેરો માનવી “ના પુસ્તકનું વિમોચન સાથે સાથે ગિરીશભાઈ શર્મા દ્વારા લિખિત “સવર્ણ દિન”પુસ્તક નું Continue Reading
ગુજરાત
રાજસ્થાન શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ ગુજરાત થી રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય લક્ષી  કાર્યક્રમ યોજાયો તા.૨૨-૨૩  ફેબ્રુઆરી રામદેવરા રણુજા રાજસ્થાન મા ગુજરાત ગોંડલ બાંદરાધામ આયોજિત ભંજન સત્સંગ નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજાયો  જેમાં ૧૫.૦૦૦ થી વધુ ભક્તો આવ્યા હતા. કાર્યક્રમ રણુજા રામદેવપીર મંદિર  ધજા અને દર્શન સમાધિના દર્શન તેમજ મંદિરથી સત્સંગ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અનેતાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે Page 2 of 2 મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. *તદનુસાર, નર્મદાજિલ્લાના રેંગણ […]Continue Reading
ગુજરાત
·        ભાજપમાં વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા ·       ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં છે અને તેઓને  ભાજપમાં કામ કરતી Continue Reading
ગુજરાત
રત ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન સુરત દ્વારા  વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલન માં રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૮ લોકો એ રક્ત દાન કર્યું ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન ની છઠ્ઠી સામાન્ય સભા અને પરિવાર મિલનનું પણ આયોજન હેવન વિલા રિસોર્ટ, સેવાણી રોડ, કોસમાડી, કામરેજ, સુરત ખાતે કરવામાં આવ્યું તમામ સભ્યો પોતાના […]Continue Reading
ગુજરાત
સુરત. રક્તદાન એ માનવ જીવન માટે શ્રેષ્ઠ દાન. રક્તદાન કર્યા પછી એની ઉણપ આપોઆપ પુરાઈ જાય છે સુરત માં છેલ્લા ત્રણ દાયકા થી અવિરત રક્તદાન કેમ્પ નું ભગીરથ કાર્ય સેવા યુથ ક્લબ સુરત તથા ગોંડલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે  આ વર્ષે પણ આજરોજ તારીખ ૨૨ ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો […]Continue Reading
ગુજરાત
સુરત વિદ્યાવિહાર એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત  આગામી માર્ચ માસ માં આઠ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ને આમંત્રણ પાઠવતા આયોજકો યુવાનો સામાજિક સંરચના ઓમાં અનેક વિધ સેવા ઓને પર્યાય વિદ્યા વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ ના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સામાજિક સૌહાર્દ સાથે અનેક વિધ પરિવર્તન જન જાગૃતિ માટે વિચારો થી ઉન્નત અને […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેર ખાતે માનવતાની સેવા તથા સામાજિક જવાબદારી ના ઉદ્દેશ સાથે આયોજિત થયેલ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના નાગરિકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. આ કેમ્પ દરમિયાન કુલ ૪૦૭ બોટલ રક્ત એકત્રિત થતાં કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો.આ સફળતા માટે આયોજક સંસ્થાઓ તિરંગા ગ્રુપ અને વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા VIPO વડોદરા તરફથી તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક […]Continue Reading
ગુજરાત
સુરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની SIMS હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું. દામનગર ના રમેશભાઈ વલ્લભભાઇ નારોલા ઉ.વ ૫૩ બ્રેઈન ડેડ થતા તેમના પરિવારે  ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની  કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી.  ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને […]Continue Reading