વિમુક્ત, વિચરતી તથા અર્ધ-વિચરતી જનજાતિઓના ગૌરવશાળી સંઘર્ષ, અધિકારો અને સશક્તીકરણની યાત્રાને યાદ કરવા તેમજ સમાજમાં તેમની ઓળખ, અસ્તિત્વ અને પ્રશ્નો અંગે જાગૃતિ વધારવાના હેતુથી ડી.એન.ટી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે ટાઉન હોલ, ગાંધીનગર ખાતે “ડી.એન.ટી. મુક્તિ દિવસ” નિમિત્તે એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી Continue Reading



















Recent Comments