Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
જરાતમાં દરેક નિવેશને વિકાસનું માધ્યમ-ઉદ્યોગોને રોજગારનો આધાર-ઈનોવેશનને ભારતની શક્તિ બનાવી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા ઈન્વેસ્ટર્સ-બિઝનેસ લિડર્સને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતિક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ Continue Reading
ગુજરાત
રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૪૧ વર્ષીય મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ અપાર હિંમત દાખવીને ગુપ્ત અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ મહાદાનથી પ્રાપ્ત થયેલા એક હૃદય, એક લીવર અને બે કિડની થકી ચાર દર્દીઓને નવજીવન મળ્યું […]Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં જાણ કરવામાં આવી છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, […]Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે.  આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને […]Continue Reading
ગુજરાત
વિમુક્ત, વિચરતી તથા અર્ધ-વિચરતી જનજાતિઓના ગૌરવશાળી સંઘર્ષ, અધિકારો અને સશક્તીકરણની યાત્રાને યાદ કરવા તેમજ સમાજમાં તેમની ઓળખ, અસ્તિત્વ અને પ્રશ્નો અંગે જાગૃતિ વધારવાના હેતુથી ડી.એન.ટી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે ટાઉન હોલ, ગાંધીનગર ખાતે “ડી.એન.ટી. મુક્તિ દિવસ” નિમિત્તે એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી Continue Reading
ગુજરાત
સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન […]Continue Reading
ગુજરાત
સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાં શ્રાવણ માસ ના રવિવારે જુનાગઢ કલાકારો દ્વારા શિવ સંધ્યા/રાસ ગરબા ના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી શ્રાવણ માસ માં અનેક કાર્યક્રમો નું આયોજન થાય છે શ્રાવણ માસ ના રવિવારે ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત જુનાગઢ ના રાજુભાઈ ભટ એન્ડ ગ્રુપ દ્વારા શિવ સંધ્યા તેમજ ભવ્ય રાસગરબા નું Continue Reading
ગુજરાત
અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત અખબાર નગર, નવાવાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ વચ્ચે ગાયત્રી પરિવાર નારણપુરા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભાઈબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી વૈદિક પૂજન અર્ચન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોના બૌધ્ધિક કૌશલ્ય વર્ધન,ઉજ્જવળ ભવિષ્ય અને નિરામય જીવન સ્વાસ્થ્ય Continue Reading
ગુજરાત
“જ્યોત સે જ્યોત જલા તે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો” દિનેશભાઈ  જોગણી  “ચક્ષુદાન પ્રવુતિ એટલે દિવે દીવો પ્રગટે એજ ખરી માનવતા” ડો પ્રફુલભાઈ  શિરોયા  સુરત નેત્રદાન જાગૃતિ  NPCB એન્ડ VI પ્રેરિત લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સક્ષમ સુરત ના સંયુક્ત ઉપક્રમે સતત 29 મા  નેત્રદાન જાગૃતિ Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવાની યોજના મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ યોજનાના […]Continue Reading