Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વૈશ્વિક સ્તરની ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ૨૦૨૬’ (WCEF 2026) ની ૧૦મી આવૃત્તિનો સમાપન સમારોહ આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળી અને ફિનલેન્ડના પર્યાવરણ મંત્રી સુશ્રી સારી મુલ્તાલા સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
[11:59 am, 14/9/2026] GUJ. INF. GUJARATI. PR: સમગ્ર દક્ષિણ એશિયામાંપ્રથમવાર આવતીકાલથી તા.૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર -ગુજરાત ખાતે ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’નું આયોજન કરશે. ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા Continue Reading
ગુજરાત
રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અને તાજેતરમાં પી. પી. સવાણી શાળા ની હોસ્ટેલ, સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગ ની ઘટના ને ગંભીરતાથી લેતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને હોસ્ટેલ/કેન્‍ટીન તપાસ માટેની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવાની સુચના આપેલ.તંત્ર દ્વારા તા: ૧૪-૦૯-૨૦૨૬ ના ૦૬:૦૦ વાગ્યા સુધી માં નીચે મુજબ ની […]Continue Reading
ગુજરાત
ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે. […]Continue Reading
ગુજરાત
ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા રજૂ કરેલા છેલ્લા દિવસના પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરતાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના આજે વનવાસી બંધુઓ માટે Continue Reading
ગુજરાત
૧૫મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સત્રની સફળ સમાપ્તિ બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પક્ષ-વિપક્ષના તમામ માનનીય Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની ચુકવણી પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી, હવેથી લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાના રીલીઝ પહેલાં નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, તેમ કૃષિ […]Continue Reading
ગુજરાત
આ સુધારા વિધેયકમાં ૧૯૪૮ થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ -વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-૫(૪)નો ઉપયોગ કરી રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં એક સમાન ક્ષેત્રફળ ૧૦ ગુંઠા (૧૦૧૨ ચો.મી) નક્કી કરેલ છે. આ સુધારાથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર Continue Reading
ગુજરાત
•             ૧૧૨થી વધુ તાલુકાઓ અતિ ગંભીર દુષ્કાળની ચપેટમાં હોવા છતાં, સંવેદનહીન ભાજપ સરકાર નિયમો અને સર્વેના નાટકો કરીને જવાબદારીમાંથી ભાગી રહી છે. : શ્રી અમિત ચાવડા •             ૩૧ ઓક્ટોબર સુધી સર્વેના નામે સમય બગાડીને ખેડૂતોને રામભરોસે Continue Reading