સુરત જીવરાજબાપા કાકડીયા ના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા ની ઉજવણી “અલખ ના આરાધક (દાસીમનુબેને) આહલેક જગાવી
સુરત જીવરાજબાપા કાકડીયા ના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા ની ઉજવણી ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સુરત મુકામે તા.28/07/2026 મંગળવારે રાત્રે ૮:૩૦ વાગયાથી ગુરૂપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ગુરુ પૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી સત્સંગ નુ આયૉજન સદગુરુ જીવરાજબાપા કાકડિયા ના સાનિધ્ય માં કરવામાં આવેલ સંતવાણી આરાધક મનીષાબેન કાત્રોડીયા(દાસી મનુ)એ સંતવાણી સત્સંગ દ્વારા Continue Reading

















Recent Comments