Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજપર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને Continue Reading
ગુજરાત
તાજેતરમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (UGPL) પેકેજ-IIIના કામ અંગે કરવામાં આવેલા આક્ષેપો હકીકતથી વિપરીત, અર્ધસત્ય તથા ટેકનિકલ બાબતોને અવગણીને કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) હંમેશાં જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ, ગુણવત્તા નિયંત્રણ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેથી સમગ્ર હકીકત જાહેર Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં બે દાયકાથી યોજાતો આ ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહિ, પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન, વ્યવસાયિક Continue Reading
ગુજરાત
જરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પંચાયતોમાં ઑડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, પરંતુ આ સ્થિતિ હવે બદલાવા જઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં મહત્વનું પગલું ભરતા તમામ Continue Reading
ગુજરાત
રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ […]Continue Reading
ગુજરાત
ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને Category-II University તરીકે ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ, UGC Category-II Graded Autonomy અને તેના તમામ Continue Reading
ગુજરાત
ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના Continue Reading
ગુજરાત
વર્ષ ૧૯૬૦થી પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારના મુખપત્ર ગુજરાત પાક્ષિકે હવે ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે વાચકો લોકપ્રિય પાક્ષિક ‘ગુજરાત’ અને યુવાનોને રોજગાર માટેના અવસરોની માહિતી પુરું પાડતા ‘ગુજરાત રોજગાર સમાચાર’નું ઓનલાઈન લવાજમ ભરી શકે છે. ‘ગુજરાત ‘ પાક્ષિકનો વાર્ષિક લવાજમ દર રૂ. ૫૦ અને ગુજરાત રોજગાર સમાચારનો વાર્ષિક લવાજમ દર માત્ર રૂ. ૩૦ છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી પણ વધુ જળસંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં વરસાદનું એક પણ ટીપું નકામું દરિયામાં ન જાય અને મહત્તમ જળસંચય થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમારી આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને લોકસભા, રાજ્યસભા તેમજ જલશક્તિ મંત્રાલય દ્વારા સંસ્થાને ‘બેસ્ટ NGO અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી […]Continue Reading