ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી ૧૩ ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રવણોત્સવ’નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ને પણ પ્રસ્થાન કરાવશે. વડનગરની ગરિમાને અનુરૂપ Continue Reading




















Recent Comments