LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સુરેન્દ્રનગર શાખામાં મમતાબેન દવે નામના એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી છે. જેમણે વર્ષોથી પોતાની ફરજ નિભાવી અનેક ગ્રાહકોને સંતોષજનક સેવા આપી છે.આજે તા.૨૭/૨/૨૬ ના રોજ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આ કર્મચારીની અથાક સેવાને ધ્યાનમાં રાખી આજરોજ સુરેન્દ્રનગર શાખામાં જઈને બ્રાન્ચ મેનેજર શ્રીવાસ્તવસાહેબ તથા સમગ્ર સ્ટાફની Continue Reading













Recent Comments