Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
વિમુક્ત, વિચરતી તથા અર્ધ-વિચરતી જનજાતિઓના ગૌરવશાળી સંઘર્ષ, અધિકારો અને સશક્તીકરણની યાત્રાને યાદ કરવા તેમજ સમાજમાં તેમની ઓળખ, અસ્તિત્વ અને પ્રશ્નો અંગે જાગૃતિ વધારવાના હેતુથી ડી.એન.ટી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે ટાઉન હોલ, ગાંધીનગર ખાતે “ડી.એન.ટી. મુક્તિ દિવસ” નિમિત્તે એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી Continue Reading
ગુજરાત
સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન […]Continue Reading
ગુજરાત
સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાં શ્રાવણ માસ ના રવિવારે જુનાગઢ કલાકારો દ્વારા શિવ સંધ્યા/રાસ ગરબા ના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી શ્રાવણ માસ માં અનેક કાર્યક્રમો નું આયોજન થાય છે શ્રાવણ માસ ના રવિવારે ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત જુનાગઢ ના રાજુભાઈ ભટ એન્ડ ગ્રુપ દ્વારા શિવ સંધ્યા તેમજ ભવ્ય રાસગરબા નું Continue Reading
ગુજરાત
અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત અખબાર નગર, નવાવાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ વચ્ચે ગાયત્રી પરિવાર નારણપુરા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભાઈબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી વૈદિક પૂજન અર્ચન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોના બૌધ્ધિક કૌશલ્ય વર્ધન,ઉજ્જવળ ભવિષ્ય અને નિરામય જીવન સ્વાસ્થ્ય Continue Reading
ગુજરાત
“જ્યોત સે જ્યોત જલા તે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો” દિનેશભાઈ  જોગણી  “ચક્ષુદાન પ્રવુતિ એટલે દિવે દીવો પ્રગટે એજ ખરી માનવતા” ડો પ્રફુલભાઈ  શિરોયા  સુરત નેત્રદાન જાગૃતિ  NPCB એન્ડ VI પ્રેરિત લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સક્ષમ સુરત ના સંયુક્ત ઉપક્રમે સતત 29 મા  નેત્રદાન જાગૃતિ Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવાની યોજના મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ યોજનાના […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપીને કલ્યાણકારી અને શૈક્ષણિક યોજનાઓ માટેના જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે છેલ્લા ચાર મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ મારફતે આ ઓનલાઈન સેવાઓનો સફળતાપૂર્વક લાભ મેળવ્યો છે તેમ વિકસતી જાતિ કલ્યાણ નિયામકની યાદીમાં જણાવાયું છે. Continue Reading
ગુજરાત
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર• 079232-51900• 9978405304• હેલ્પલાઇન નં. 1070• જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077પર સંપર્ક કરવો. નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર• +977 985 131 6807• Continue Reading
ગુજરાત
૧. ઘાસચારાની ઉપલબ્ધતા ૨. ખાંડની ઉપલબ્ધતા ૩. સિંચાઈનું પાણી ૪. ઊર્જા – વીજળી આપવાનો નિર્ણય રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતીવાડી માટે હાલમાં રોજના ૮ કલાક નિયમિત અને ગુણવત્તાસભર વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, જેથી સિંચાઈમાં કોઈ અવરોધ ન આવે. સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને રાખીને, સરકારે ત્વરિત નિર્ણય લઈને ૭ જિલ્લાઓ (અમરેલી, કચ્છ, જામનગર, […]Continue Reading
ગુજરાત
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે ૪.૫૦ લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના અધિકારીઓને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. સરહદના જવાનો […]Continue Reading