Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ […]Continue Reading
ગુજરાત
આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરના સ્થાપક એટલે  રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા.આજથી ૯૦ વરસ પહેલા ૧૯૩૬ માં આ સંસ્થાની સ્થાપના કરનાર નાનજીબાપાની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટના દિવસે એક વ્યાખ્યાનમાળા છેલ્લા ચોપન વરસથી યોજાય છે. જેમાં પૂજ્ય કૃષ્ણશંકરદાદા ,  સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય વલકુબાપુ , પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી , પૂજ્ય કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી, પૂજ્ય ભાઈશ્રી Continue Reading
ગુજરાત
ડાંગ, તા. ૨૪: ડાંગ જિલ્લામાં તા. ૨૩ અને તા. ૨૪ના રોજ બે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસૂર્ણા ખાતે બ્રહ્મવાદિની પૂ. ડો. હેતલદીદીના સાનિધ્યમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ ડો.જય વશી ના માર્ગદર્શન હેઠળ લોકગીતો, પૌરાણિક ગીતો તથા ગરબાની મનમોહક રજૂઆત […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને Continue Reading
ગુજરાત
રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૫ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે. રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ ૫૦૦ નવા જનરક્ષક વાહનો Continue Reading
ગુજરાત
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક પર્વોના અવસરે સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૭ મુખ્ય ધાર્મિક સ્થળો પર “શ્રાવણ ઉત્સવ” મેળાનું વિશેષ આયોજન કરવામાં Continue Reading
ગુજરાત
સહકાર, સેવા, પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસના પાયા પર ગુજરાતભરમાં આર્થિક ઉત્કર્ષની કેડી કંડારનાર તેમજ ‘ગુજરાતની શ્રેષ્ઠ સહકારી મંડળી’નો એવોર્ડ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર ‘શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.’ ની ૧૧મી નવીન શાખાનું મેંદરડા ખાતે ભવ્ય ઉદ્ઘાટન તેમજ ૧૬મી વાર્ષિક સાધારણ સભા શ્રી સરદાર પટેલ પાર્ટી પ્લોટ ખાતે અત્યંત Continue Reading
ગુજરાત
જામનગરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજના શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ દ્વારા સતત પાંચમા વર્ષે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન ૧૩૩ વર્ષ પુરાણા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરના સાનિધ્યમાં પાવન સોમવારે નીકળશે નગર પરિભ્રમણ વિવિધ રાજમાર્ગો અને ફળી-શેરીઓમાં સ્વાગત, પુષ્પવર્ષા અને આરતી સાથે યાત્રાનું સ્વાગત ધર્મપ્રેમી જનતા તથા દર્શનાર્થીઓ માટે રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય મહાપ્રસાદનું આયોજન Continue Reading
ગુજરાત
દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોલાનો આસ્થા સાથે આંનદ પણ માણ્યો છે.જેમાં પંચમહાલના પાવાગઢમાં ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો ૧૫.૫૮ લાખથી વધુ તેમજ Continue Reading
ગુજરાત
ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળના સભ્યોએ તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓ એકતા નગર પહોંચ્યા હતા. એકતા નગર ખાતે […]Continue Reading