વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટા ઉલટફેર જોવા મળ્યો હતો, અપક્ષ ઉમેદવારી કરવાળા નેતા મધુ શ્રીવાસ્તવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમે પણ પોતાનું ઉમેદવારી પરત ખેંચી લીધું છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. મધુ શ્રીવાસ્તવ પહલે થઈ પોતાની વાણી ના લીધે
ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું, તેવામાં રૂપાલાએ રાજકોટથી પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. કાલાવડ રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં મ્ત્નઁ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી […]
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી સાથે કોલેરા સહિતનો ખાણીપીણી જન્ય રોગચાળો વકરતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ વિભાગ દ્વારા શહેરના દરેક ઝોનમાં બરફ ગોળા, શેરડીનો રસ અને પાણીપૂરી તથા લારીઓમાં વેચાતાં અન્ય ખાદ્યપદાર્થોનાં ધંધાર્થીઓ તપાસ કરી જરૂર લાગે ત્યાંથી નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉનાળાની મોસમમાં બીજી બાજુ સાંજ પડે તમામ વિસ્તારોમાં રોડ […]
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં ૪૫ એકરમાં અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને ડ્ઢઅજીઁ કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. ૩૪ જેટલી સુવિધાઓથી સભર આ ટ્રેનિંગ એકેડમીમાં સ્પોટ્ર્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિકની કક્ષાની રહેશે. સાથોસાથ સ્પોટ્ર્સ ગ્રાઉન્ડ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે. ગુજરાત
આજરોજ પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે. જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે. લોકો અણીયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતોને ડુંગળીના કે કપાસના ભાવ, પાણી, જીએસટી જેવા અનેક
અમદાવાદ ના વાસણા રંગભારતી બારેજા આશ્રમ શાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ૪૫૦ જેટલા વિદ્યાર્થી ઓને શિક્ષણ આપતી આશ્રમ શાળા ની વ્યવસ્થા સંચાલન સ્વચ્છતા શિસ્ત સહિત ની ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી આશ્રમ શાળા ના પ્રમુખ જયેશભાઇ બાળકો ના મિષ્કર્ષ જીવન ઘડતર ની ઉત્તમ ખેવના ૪૫૦ વિદ્યાર્થી ઓને સ્વાભિમાની શિક્ષણ આપી આદર્શ નાગરિકતા […]
સુરતમાં લાંબા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે ગુજરાતમાં કોંગ્રેસ ૨૩ બેઠક ઉપર ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય એવી પ્રબળ શક્યતાઓ છે.સુરત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હૂંસ તૂંસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. નિલેશ કુંભાણીનાં ફોર્મમાં ટેકેદારો બોગસ […]
ઉનાળો ચાલુ થતાંની સાથેજ કેરી માટે લોકો ના મનમાં આતુરતા થવા લાગે છે, આ વર્ષે કેરી નું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે પરંતુ માવઠા અને ખરાબ વાતાવરણ ના કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે ત્યારે હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે […]
શ્વેતક્રાંતિની વિશેષતાઓ અને તેનીજ થીમ પર આણંદમાં તૈયાર થઈ રહ્યું છે બુલેટ ટ્રેનનું એક દમજ નવી ડિઝાઈન નું સ્ટેશન. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ આ બુલેટ ટ્રેન નું સ્ટેશન સ્ટેશન ૩ માળનું હશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, કોનકોર્સ અને પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર ૨૦૨૧માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. […]
દરેક બજેટ આપણને “આત્મા ર્નિભર ભારત” અને “વિકસીત ભારત”ના ધ્યેયની નજીક લઈ જાય છે ઃ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમન કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનાં પોતાના ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?માત્ર ઁસ્ મોદીને કેવી રીતે હટાવવા તે અંગે […]
Recent Comments