અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરમાંથી પસાર થતી સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાનટ (એસટીપી) નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ બનાવવના લીધે સાબરમતીમાં દૂષિત પાણી છોડવાનું પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે પણ તેમા નોંધપાત્ર પ્રમાણમાં
બાળકને બ્રેઇનવોશ કરવાના વિવાદનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. બે દિવસમાં જ આવી એક સરખી ઘટના બનતા લોકોમાં ભારે ચકચાર મચી છે અને લોકો સ્વામીનારાયણ સંપ્રદાય પર આક્ષેપ લગાવી રહ્યાં છે. જેમાં સુરતમાં ૧૭ વર્ષના સગીરને બળજબરીથી સાધુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો પિતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુત્ર ગુમ […]
બોટાદમાંથી એક હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર યુવતી અને તેનો પિતા શહેરના હરણકુઈ વિસ્તારમાં રહે છે. સગીર યુવતીના પિતા ચમનભાઈ જકશીભાઈ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની આસપાસ વિપુલ ધુઘાભાઈ જીલીયા નામનો યુવાન વારંવાર આંટાફેરા મારતો હતો. આથી સગીરાના પિતાએ યુવકના પિતા સાથે વાત કરી. તેમણે કહ્યું […]
૬ સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને […]
નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. નાફેડની ચૂંટણીમાં ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિન હરીફ થયા છે. ૨૧ મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ જ પુનઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું […]
દેશના અલગ અલગ રજીઓ સહિત ગુજરાતમાં પણ માવઠા ના કારણે અમુક જીલળોમાં તકલીફોનો વધારો થયો છે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮ તાલુકામાં ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત […]
રોજમદાર કામદારો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે. આ સમગ્ર મામલે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક […]
સુરતના ૮ પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી જવા પામ્યો હતો, મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા ૮ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મૂળ […]
અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે. ઈમારતમાંથી અત્યાર સુધીમાં ૬૪ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં […]
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક મોટો માર્ગ અસકસ્માત થયો હતો જેમાં તરભ ગામ નજીક અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બધા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસનગર તાલુકાના તરભ ગામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન […]
Recent Comments