fbpx
Home Archive by category ગુજરાત (Page 3)
ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર; ૩૬ બાળકોના લીધો ભોગ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર જોવા મળ્યો છે. આ વાઇરસના કારણે અત્યાર સુધીમાં રાજ્યના ૩૬ બાળકોનો ભોગ લીધો છે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત તે ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લઈને તેનો સામનો કરવાની સ્થિતિની સમીક્ષા કરી શકે છે. ચાંદીપુરા વાયરસના
ગુજરાત

અવિરત વરસાદના કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો થી મેઘરજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે.જામનગર અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રણજીતસાગર ડેમ ઓવરફ્‌લો થયો છે. જીવાદોરી સમાન ડેમ છલકાતા વિપક્ષના સભ્યોએ નીરના વધામણા કર્યો છે. અવિરત વરસી રહેલા વરસાદ ના કારણે ડેમ છલકાતાં જામનગરની પીવાના પાણીની સમસ્યા નહીં થાય તેવી સંભાવના […]
ગુજરાત

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્‌ર્સ પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડનું ઉત્પાદન કરતી એકમ પર દરોડા

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અધિકારીઓ દ્વારા ૈંજીૈં માર્ક વગર પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડના ઉત્પાદનમાં સામેલ. મેસર્સ ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, જવાહર એનિમલ ફૂડ પ્રોડ્‌યુસર ઇન્સ્ટિટ્યૂટ, ૫૪ સાકરી રોડ, જવાહર મેડિકલ કોલેજ, મોરેન, ધુલે, મહારાષ્ટ્ર- ૪૨૪૦૦૧ પર ૧૨-૦૭-૨૦૨૪ ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પેઢીમાંથી નકલી ૈંજીૈં માર્ક ધરાવતી મિશ્રિત પશુ આહારની લગભગ ૧૩૭૮
ગુજરાત

ગુજરાતની તમામ મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંક સાથે આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ‘એક પેડ માં કે નામ’ મહા અભિયાન યોજાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૫ જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ મહાઅભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ‘એક પેડ માં કે નામ’ મહાઅભિયાનને ગ્રામીણની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી પહોંચાડવા આગામી તા.૩૧ ઓગસ્ટ -૨૦૨૪ સુધી
ગુજરાત

સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ જ્યારે પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ […]
ગુજરાત

ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી

ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ […]
ગુજરાત

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી અંગે માર્ગદશિર્કા જાહેર કરાઈ

ગાંધીનગર જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ ગાંધીનગર દ્વારા માર્ગદશિર્કા જાહેર કરવામાં આવી છે. માર્ગદશિર્કા અનુસાર, ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં રહેણાંક કે ઔધોગિક વિસ્તારમાં મકાન કે અન્ય એકમો ભાડે આપે ત્યારે પોલીસ મથકે દિન- ૧૫માં જાણ કરવી આવશ્યક

સમગ્ર ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં મકાન માલિક કે મકાન માલિકે ખાસ સત્તા આપી હોય તેવા વ્યક્તિ રહેણાંક કે ઔધોગિક વિસ્તારમાં મકાન કે એકમો ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને દિન- ૧૫માં જાણ કરવાનો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મેહુલ દવેએ એક જાહેરનામું બહાર પાડીને કર્યો છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી મેહુલ દવેએ જાહેરનામામાં જણાવ્યું છે કે, […]
ગુજરાત

અતિ ભારે વરસાદના કારણે આજે વડોદરા શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

છેલ્લા ૨૪ કલાકથી વડોદરામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે ત્યારે, આ પ્રકારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા આજે (૨૫, જુલાઇ – ૨૦૨૪) ના રોજ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની કરીએ તો મધ્ય ગુજરાતનું સ્માર્ટ સિટી વડોદરા શહેર […]
ગુજરાત

શ્રીમતી લાભુબેન વિરજીભાઈ શિરોયા પ્રેરીત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુરુપૂર્ણીમા નિમિત્તે મહારક્તદાન શીબીર યોજાય

સુરત ગુરુપૂર્ણીમા નિમિત્તે શ્રી તપોવન આશ્રમ મોરા ટેકરા સુરત ખાતે રક્તદાન દેહદાન અને અંગદાન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ શ્રીમતી લાભુબેન વિરજીભાઈ શિરોયા પ્રેરીત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટર સુરત દ્વારા ગુરુપૂર્ણીમા નિમિત્તે મહારક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ ગુરુભક્તો એ રક્તદાન કરેલ તપોવન
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/