
ભુજમાંથી એક ર્હ્દયદ્રાવક ઘટના બાબતે જાણવા મળ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક નદીનાળા છલકાયા છે ત્યારે નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.મીડિયા સૂત્રો […]Continue Reading
Recent Comments