Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી Continue Reading
ગુજરાત
છઇ્ડ્ઢ-ય્છડ્ઢ સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શુભારંભ વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જાેશી દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ Continue Reading
ગુજરાત
૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ નિરીક્ષણમાં જાેખમી જણાઈ આવેલા કુલ ૦૫ પુલોને સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી Continue Reading
ગુજરાત
છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ ઝડપથી કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ થયો ૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી થઈ અમદાવાદ જિલ્લામાં હાલ ખૂબ ઝડપી કામગીરી થઇ રહી છે. ૧૬ જુલાઇના રોજ એક દિવસમાં જમીન […]Continue Reading
ગુજરાત
થોડા દિવસ અગાઉ સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે પછી હવે અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, હફસાબાદ, સીણાવાડ સહિત બુટાલ, કોલવડા, નવાગામ અને આકરૂન્દ ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ઢોળી રહ્યા છે. જ્યારે શીણાવાડ, ખંભીસર સહિતના કેટલાય ગામોમાં સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટરોની નનામી […]Continue Reading
ગુજરાત
રસ્તા ઉપર “છૈં વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ૈંઝ્રઝ્રઝ્ર સેન્ટર સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત છૈં ઝ્રઝ્ર્ફ કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ […]Continue Reading
ગુજરાત
શહેર એસ. જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં ઁસ્ત્નછરૂ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડૉકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડના ૩ આરોપીને શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જેમાં આરોપીને ૧૦ હજારના બોન્ડ પર શરતી જામીન મળ્યા છે, ત્યારે મહિનામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતના દૂરના વિસ્તારોને જાેડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (હ્લન્જી) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.સારડિયા- વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:? ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના Continue Reading
ગુજરાત
પીએમ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી એક દાયકા પહેલાં, ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી. સ્કિલ ઇન્ડિયા મિશન એક એવી પહેલ છે, જેનો ઉદ્દેશ માત્ર નોકરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ આર્ત્મનિભરતા, ગૌરવ અને આત્મવિશ્વાસ પર […]Continue Reading
ગુજરાત
અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (દ્ગૐછૈં) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (દ્ગૐછૈં)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (રોડ યુઝર્સ)ની Continue Reading