Home Archive by category ગુજરાત (Page 226)

ગુજરાત

ગુજરાત
મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરીને અભિનંદન પાઠવ્યાકૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ Continue Reading
ગુજરાત
કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો, આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, […]Continue Reading
ગુજરાત
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે ૬૦ થી ૭૦ ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે.જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે.જાે કે, ભાજપ દ્વારા જાહેર કરવામાં […]Continue Reading
ગુજરાત
પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આયોજીત ચિત્રપ્રદર્શન સંવેદનાના રંગો-‘રપવિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદરના મહિલા ચિત્રકારોના ચિત્રોના પ્રદર્શનમાં આપશ્રીની ઉપસ્થિતિ અમોને પ્રેરણાદાઇ રહેશે.આર્શિવાદ  અ.સૌ.શ્રી નંદિની વહુજી વસંતકુમારજી – શ્રીમદ્ વલ્લભાચાર્યની હવેલી, પોરબંદર ચિત્ર પ્રદર્શનના ઉદઘાટક સુશ્રી રેખાબા સરવૈયા (GSA) (એડીશનલ કલેકટર, ડિરેકટર Continue Reading
ગુજરાત
● વિધાનસભામાં થતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ (LIVE) ન કરી સરકાર શું છુપાવવા માંગે છે ? – અમિત ચાવડા● ૩૦ વર્ષના શાસનની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચી જશે એ વાતનો ભાજપને ડર છે જેથી વિધાનસભાનું જીવંત પ્રસારણ નથી થતું – અમિત ચાવડા● દેશના ૨૮ રાજ્યો ની વિધાનસભાઓ અને લોકસભા-રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ (LIVE સ્ટ્રીમ) થતું હોય છે […]Continue Reading
ગુજરાત
• પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતી માછીમારો ને છોડાવા ડબલ એન્જિન સરકાર પાકિસ્તાનને આંખ અને ૫૬ ની છાતી ક્યારે બતાવશે? : અમિત ચાવડા •પાકિસ્તાને જપ્ત કરેલી બોટો પાછી અપાવી ન શકો તો નવી બોટો લાવા આર્થિક પેકેજ જાહેર કરો:અમિત ચાવડા •પાકિસ્તાનની જેલોમાં સબડતા ૧૪૪ ગુજરાતી માછીમારો અને જપ્ત કરાયેલી ૧૧૭૩ બોટો તાત્કાલિક છોડવો:અમિત ચાવડા ગુજરાત વિધાનસભા […]Continue Reading
ગુજરાત
● તપાસમાં ઘરના ભુવા, ઘરના જાગરિયા, ભ્રષ્ટાચાર જેની નજર સામે થયો એવા તાલુકા વિકાસ અધિકારીને તપાસ કેમ સોંપાઈ? : અમિત ચાવડા● મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા હોઈ વિજિલન્સ તપાસ માટે સરકાર ચુપ કેમ? : અમિત ચાવડા● ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ભાષણોને ધોઈને પી ગયા છે, હવે હજાર – લાખ નહી, કરોડોના જ […]Continue Reading
ગુજરાત
૧૩ રાજ્યો, ૧૨ રીજીયોનલ સ્પોર્ટ્સ બોર્ડ અને ૦૪ યુનિયન ટેરીટરીની ૨૯ ટીમોના અંદાજે કુલ ૪૦૯ ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશેરાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫‘નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહિવટ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોટેર્ના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ શ્રી સી .એલ .મીના, એડવોકેટ શ્રી .આર .સી .કોડેકર તેમજ […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: ૭૬ લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકારઅંત્યોદય કુટુંબોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં શરૂ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે Continue Reading