Home Archive by category ગુજરાત (Page 27)

ગુજરાત

ગુજરાત
સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા […]Continue Reading
ગુજરાત
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો […]Continue Reading
ગુજરાત
દિવાળી બાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાંથી ચુંદડીમાં બાંધેલું 300 ગ્રામ સોનુ પ્રાપ્ત થયું હતું. માતાજીના કોઈ ભક્ત દ્વારા ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરાયું હતું.અંબાજી મંદિરને સોનાથી મઢવાનું કાર્ય અનેક વર્ષોથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે ભક્તો દ્વારા થતા આવા દાનથી મંદિરનું […]Continue Reading
ગુજરાત
સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સુગર ફેકટરી માં સૂર્ય ભગવાનની ઉપાસનાના પાવનકારી પર્વ “છઠ પૂજા”ની ઉજવણી ધામધુમથી કરવામાં આવેલ, સનાતન ધર્મનો આ પવિત્ર અને પૂજનીય તહેવાર દરેક ના જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તે માટે   છઠ પૂજા,આસ્થા, સંયમ અને સૂર્ય આરાધનાની ભક્તિમય ઉજવણીના મહાપર્વ “છઠ પૂજા” ની મંગલમય આરાધના, ઉગતા સૂર્યને અંજલિ Continue Reading
ગુજરાત
ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે પૌરાણિક નદી સરસ્વતીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે પવિત્ર યાત્રાધામ પ્રાચીન તીર્થ ખાતે આવેલું સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નદીમાં પાણીની સપાટી એટલી હદે વધી ગઈ છે કે, તે આસપાસના વિસ્તારોમાં […]Continue Reading
ગુજરાત
ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં બે દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા શરુ થશે. યાત્રામાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે સુરક્ષા અને સેવાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.ગિરનારની લીલી Continue Reading
ગુજરાત
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સોમવારે (27 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ […]Continue Reading
ગુજરાત
ગીર સોમનાથના વહિવટી તંત્ર દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે છતાંય લોકો આ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યાં છે.હવામાન વિભાગ દ્વારા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દરિયામાં ભારે કરંટ તેમજ તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા તાત્કાલિક અસરથી […]Continue Reading
ગુજરાત
ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં.ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા Continue Reading