Home Archive by category ગુજરાત (Page 26)

ગુજરાત

ગુજરાત
શ્રમ નીતિ માત્ર વહીવટી સ્તર સુધી સીમિત ન રહેતાં, દરેક શ્રમિક પરિવાર અને તેના બાળક સુધી પહોંચવી જોઈએ. “સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી” એ સામાજિક, આર્થિક અને માનવીય કર્તવ્ય છે, જેને આપણે સૌએ સાથે મળીને નિભાવવાનું છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પીપા, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય વર્કશૉપના […]Continue Reading
ગુજરાત
•             શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશેઃ શ્રી અમિત ચાવડા •             ૨૨-૨૩ જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજી Continue Reading
ગુજરાત
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ખાતે આકાર લઈ રહેલા દેશના પ્રતિષ્ઠિત ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમીકન્ડક્ટર પ્લાન્ટ’ની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટ સાઇટ પર જઈને ચાલી રહેલા બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી ચાલુ Continue Reading
ગુજરાત
સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત માં અનેક શહેરી અને ગ્રામ્ય પંથકો માં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા રત્નો શ્રી ના સહયોગ થી ૫૫૦૦૦ થી વધુ નોટબુકો નું વિતરણ શિક્ષણ ક્ષેત્રે કેળવણી પ્રેમી દાતા રત્નો શ્રી ધીરૂભાઈ નારોલા નારોલા ડાયમંડ સુરત મુંબઈ શ્રી રાકેશભાઈ દુધાત શ્રી હરી ગ્રુપ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ દ્વારા તા. 17 જૂન, 2026ના […]Continue Reading
ગુજરાત
વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના પાયાના કાર્યકર ડૉ. યઝદી ઇટાલિયાએ ભારતમાં સિકલ સેલ રોગ (Sickle Cell Disease – SCD) સામેની લડતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી હતી. તેમણે સાથે સાથે વધુ જાગૃતિ, સમાન આરોગ્યસેવાઓની ઉપલબ્ધતા અને આધુનિક નિવારક ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત Continue Reading
ગુજરાત
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે ગઈકાલે જ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નિયામકશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી. ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની ફરિયાદ અંગે મેડિકલ કોલેજના ડીનશ્રી તથા એન્ટી-રેગીંગ કમિટીને તત્કાલ વિગતવાર અહેવાલ રજૂ કરવા રાજ્યના Continue Reading
ગુજરાત
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી વિશિષ્ટ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની Continue Reading
ગુજરાત
સવારના આઠ વાગ્યા છે. અમદાવાદના વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવર ધીમે ધીમે વધી રહી છે. શહેર પોતાની રોજિંદી ગતિ પકડી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ સમાચાર વાંચી રહ્યું છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે, તો કોઈ પોતાના આગામી કામનું આયોજન કરી રહ્યું છે. અમદાવાદના જાહેર પરિવહનનું બદલાયેલું આ ચિત્ર છે. […]Continue Reading