માતાજીના જય જયકાર અને મંગળ ધ્વનિથી સમગ્ર મંદિર પરિસર અને પર્વત ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભક્તિમયતાનો અનોખો માહોલ સર્જાયો હતો. ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કર્યો અને ધન્યતા અનુભવી.આજથી વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષનો પ્રારંભ થતાં જ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અદમ્ય ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વર્ષના […]Continue Reading

















Recent Comments