સુરતમાં વરસાદ લગભગ વિદાય લઈ રહ્યો છે તેવા સમયે શહેરના સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે ચોકબજારના વેડ રોડ ખાતે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા બાદ યુવાન રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારમાં વેડ રોડ પર બહુચરનગરમાં રહેતો ૩૧ વર્ષીય રાજેશ મોહનભાઇ વર્માને ગત તા.૧૮મીએ તાવ […]Continue Reading



















Recent Comments