Home Archive by category ગુજરાત (Page 394)

ગુજરાત

ગુજરાત
રાજકોટ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્માણ જળ મંદિર ની ખાત મહુર્ત. સંપૂર્ણ અન્નનો ત્યાગ કરીને ૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરુ, કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ પરમાનંદ સ્વામીના વરદ્હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનતા ચેકડેમનું ખાતમુહુર્ત અને રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ નેતા પાલભાઇ આંબલીયા દ્વારા સોશ્યલ મીડિયા માં ખેડૂત પરિવારો પોત પોતા ના વોટશોપ ફેશબુક ઈન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા પ્રોફાઈલ માં ખેડૂત સમર્થન નું સ્ટીકર મૂકી ખેડૂત હિત માં કેમ્પીયન ચલાવી રહ્યા છે ઇકો સેન્સટિવ ઝોન ખોટી માપણી રદ કરો લીલો દુષ્કાળ જાહેર કરો ખેડૂતો નું ચાલુ વર્ષ નું પક ધિરાણ સંપૂર્ણ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગની વિવિધ કંપનીઓના નવનિયુક્ત ઇજનેરોને નિમણૂક પત્રો એનાયત કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ઊર્જાવાન ગુજરાત માટે ઊર્જાકર્મીઓની કાર્યકુશળતાની ઊર્જાનું મહત્વપૂર્ણ યોગદાન વાવાઝોડા-વરસાદ-પુર જેવી આપદામાં લોકોના ઘરમાં વીજળીના અજવાળા યથાવત રાખવા વીજકર્મીઓ સતત ખડે પગે સેવારત રહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે Continue Reading
ગુજરાત
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન શ્રી મહાકાલી મંદિરનું આવતીકાલ તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્યશ્રીઓ, ટ્રસ્ટીઓ તેમજ માઈ- ભક્તો ઉપસ્થિત રહેશે. Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેરપ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે કરી જાહેરાત અસરગ્રસ્ત ખેડૂતોને જીડ્ઢઇહ્લના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાના રૂ. ૩૨૨.૩૩ કરોડની ટોપ-અપ સહાય પણ અપાશેઃ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રાજ્યના ૨૦ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલની ઉપસ્થિતિમાં ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલની ઉપસ્થિતિમાં ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સંસદદિનેશભાઈ મકવાણા તથા સભ્યપદ નોંધણી અભિયાન સંયોજકો ભરત પંડ્યા, શ્રીમતી Continue Reading
ગુજરાત
વડોદરા હરણી બોટ અકસ્માતમાં અનેક માસુમ બાળકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વડોદરા હરણી બોટ અકસ્માતમાં અનેક માસુમ બાળકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસ યોજવા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઇટ ચાલે છે. ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઇટ મુવમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઇટ ચાલે છે. ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઇટ મુવમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ૨૦૨૪થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં […]Continue Reading
ગુજરાત
જૂનાગઢના ચિતાખાના ચોક નજીક ગત સાંજે રાજકોટના યુવાનને ગળે છરી રાખી ર૬.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ થઈ હતી. લૂંટનો ભોગ બનનાર યુવકને તેના કાકાના દિકરાના ભાગીદારે આ પૈસા આંગડીયું કરવા આપ્યા હતા. જે વ્યક્તિ તેની સાથે આંગડીયું કરવા ગયો હતો તેણે જ તેના મિત્રોને કહી આ લૂંટ કરાવ્યાનું સામે આવ્યું હતું. એલસીબીએ લૂંટ કરનાર […]Continue Reading