દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામના વીર જવાન મેહુલભાઈ ભુવાનો પાર્થિવ દેહ જ્યારે તેમના માદરે વતન પહોંચ્યો, ત્યારે સમગ્ર દામનગર શોક અને ગૌરવના મિશ્ર ભાવથી હિબકે ચડ્યું હતું. કાશ્મીરમાં માત્ર ૨૮ વર્ષની યુવાન વયે દેશની સેવા કરતા કરતા શહીદ થયેલા આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી […]Continue Reading


















Recent Comments