Home Archive by category ગુજરાત (Page 48)

ગુજરાત

ગુજરાત
દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામના વીર જવાન મેહુલભાઈ ભુવાનો પાર્થિવ દેહ જ્યારે તેમના માદરે વતન પહોંચ્યો, ત્યારે સમગ્ર દામનગર શોક અને ગૌરવના મિશ્ર ભાવથી હિબકે ચડ્યું હતું. કાશ્મીરમાં માત્ર ૨૮ વર્ષની યુવાન વયે દેશની સેવા કરતા કરતા શહીદ થયેલા આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડાપ્રધાનશ્રીએ ગઇકાલે થયેલા એમ.ઓ.યુ. માટે પોર્ટ અને મરિન ક્ષેત્રનાં વ્યવસાયીઓનો પણ આભાર પ્રગટ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫, સ્વચ્છોત્સવના કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા રેલી તેમજ જુદીજુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી જયારે આજરોજ સમગ્ર રાજ્યમાં એસ.બી.એમ-જી હેઠળ સોકપીટ, લીચપીટ, કિચન ગાર્ડન અને અન્ય તમામ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અકસ્યામતોનાં ખાતમૂહર્ત કરાયા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત Continue Reading
ગુજરાત
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની […]Continue Reading
ગુજરાત
ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી […]Continue Reading
ગુજરાત
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો હતો જેમાં, વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 03110 વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે વડોદરા સ્ટેશન પરથી ઉપડશે. અત્યાર સુધી આ ટ્રેન વડોદરા પરથી સાંજે 4:45 કલાકે પ્રસ્થાન Continue Reading
ગુજરાત
વીજ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સાઇબર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ – પાવર (CSIRT-Power) દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના સહયોગથી એકતા નગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો. આ વર્કશોપમાં કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, Continue Reading
ગુજરાત
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. તેઓ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને સવારે 10:30 વાગ્યે ભાવનગર ખાતે 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચલો જીતે હૈ’ દેશભરમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. વિવેચકો દ્વારા પ્રશંસા પામેલી “ચલો જીતે હૈ” ફિલ્મ 2025ની સૌથી વધુ જોવાયેલી ટૂંકી ફિલ્મોમાં સામેલ થઈ હતી. ફિલ્મના પુનઃપ્રકાશનનો હેતુ નવી પેઢીને નિઃસ્વાર્થતા અને સેવાનો સંદેશ આપવાનો છે. આ ફિલ્મ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025 દરમિયાન Continue Reading