Home Archive by category ગુજરાત (Page 49)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ તરફથી તા.18 ફેબ્રુઆરી 2026 બુધવારના રોજ સવારે 9:00 વાગે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે આવેલ કેન્સર હોસ્પિટલ કેન્સર ગ્રસ્ત બાળકો તથા ભાઈઓ બહેનોના વોર્ડમાં 150 થી વધુ દર્દીઓને ચોખ્ખા ઘીનો શીરો પીરસવા આવ્યો.સાથે સાથે બાળકોને સુંદર આકર્ષક ડેન્ટલ કીટ કે જેમાં બે ટુથ બ્રશ […]Continue Reading
ગુજરાત
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત મેલબોર્ન ગુરુકુળમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો શુભ સંદેશ મેલબોર્ન ગુરુકુળ માં તારીખ ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ તેના શુભ સંદેશમાં જણાવેલ છે કે આ […]Continue Reading
ગુજરાત
પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે  આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન ના ૧૩ આર્ટિસ્ટ માં ના આર્ટિસ્ટ અંકિત વાડરાના ૧૫ જેટલા વિવિધ પક્ષીઓ ના પેઇન્ટિંગ સિરીઝ ,આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્ય જીવનના […]Continue Reading
ગુજરાત
·        આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : શ્રી અમિત ચાવડા ·        કોંગ્રેસ વારંવાર કહેતી હતી કે નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં ૬૨ લાખ ખોટા મતદારો હોવા જોઈએ, એસ.આઈ.આર.માં ૬૮ લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા : શ્રી અમિત ચાવડા Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાંઆવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામસમાવવા […]Continue Reading
ગુજરાત
•             મોદી સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું: શ્રી મુકુલ વાસનિક •             5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા દરમિયાન ડ્રગ્સ, દારૂ,જાતિના દાખલ માટે યુવાનોને હેરાનગતિ અને મનરેગામાં કમિશનખોર સરકારનો Continue Reading
ગુજરાત
સુરત મહા શિવરાત્રિ ના પાવન દિવસે સ્વ વીરજીભાઈ પરબતભાઈ ધોલિયા નું રેડક્રોસ ના મારફતે દેહદાન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ મૂળ સૌરાષ્ટ્ર ના ગામ દેવછડી તાલુકો ગોંડલ ના વતની હાલ સુરત  રહેતા  વીરજીભાઈ પરબતભાઈ ધોણીયા નું દેહાંવસાન થતાં તેમના પરિવારજનો સ્નેહી ઓની ઉપસ્થિતિ માં સદગત ના પુત્રરત્ન નયનભાઈ અને અમિતભાઈ દ્વારા લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન […]Continue Reading
ગુજરાત
•             ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશે : શ્રી અમિત ચાવડા •             ટ્રેડ ડીલ માં અસમાનતા, અમેરીકા ભારત ઉપર દરેક મામલે જો હુકમી કરે છે તેમ છતા પ્રધાનમંત્રી કેમ Continue Reading
ગુજરાત
વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું Continue Reading
ગુજરાત
•             બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬મી ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’ : શ્રી અમિતભાઈ ચાવડા •             જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વેપારીઓના પ્રશ્નો Continue Reading