Home Archive by category રાષ્ટ્રીય (Page 1163)
રાષ્ટ્રીય

‘આ નફરત હિંદુત્વની દેન છે…’ મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. છૈંસ્ૈંસ્ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે સવારે મોહન ભાગવતના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, નફરત હિંદુત્વની
રાષ્ટ્રીય

દેશમાં કોરોના કેસમાં ઘટાડો, ૩૯,૭૯૬ નવા કેસ અને ૭૨૩ લોકોના મોત

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં સંક્રમણના કેસ હવે ઘટવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના ૩૯,૭૯૬ નવા કેસ મળ્યા છે જ્યારે ૪૨,૩૫૨ દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના કારણે ૭૨૩ લોકોના મોત […]
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો, સ્પિકરને ગાળો આપવા મુદ્દે ભાજપના ૧૨ ધારાસભ્ય સસ્પેન્ડ

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ૧૨ ધારાસભ્યોને ઓબીસી અનામતના મુદ્દે સ્પીકરની અધ્યક્ષતામાં બેઠેલા ભાસ્કર જાધવ સાથે અશોભનિયય વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કાર્યવાહક અધ્યક્ષ ભાસ્કર જાધવે ગૃહને સમજાવ્યું કે જ્યારે ગૃહ મુલતવી રાખવામાં આવ્યું ત્યારે ભાજપના નેતાઓ મારી કેબીનમાં આવ્યા અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા
રાષ્ટ્રીય

દુનિયામાં કોરોનાના નવા ‘રહસ્યમય વેરિઅન્ટ લેમડા’ના કેસોમાં ચિંતાજનક વધારો

લેટિન અમેરિકન દેશ પેરૂથી કોરોના વાયરસનો વધુ એક ઘાતક વેરિઅન્ટ લેમડા ખૂબ જ ઝડપથી દુનિયામાં ફેલાવાનું શરૂ થઇ ગયું છે. અત્યાર સુધીમાં ૨૭ દેશોમાં આ વેરિઅન્ટના મામલામાં સામે આવી ચૂકયા છે. આ કોરોના વેરિઅન્ટમાં ‘અસામાન્ય રીતનું’ મ્યુટેશન છે તેનાથી વિશ્વ સ્વાસ્થય સંગઠનનું ધ્યાન તે તરફ ગયું છે અને દનિયાભરના વૈજ્ઞાનિકોનું ટેન્શન વધી ગયું છે. આ […]
રાષ્ટ્રીય

મોદી કેબિનેટનું વિસ્તરણ ૭મીએ, સિંધિયા-અનુપ્રિયા ૧૭-૨૨ નવા મંત્રી ઉમેરાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ મોદી કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માહિતી મુજબ, મોદી ૨.૦નું પ્રથમ વિસ્તરણ બુધવારે સવારે ૧૧ વાગે થશે. કેબિનેટમાં હાલમાં ૨૮ મંત્રી પદ ખાલી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ૧૭-૨૨ સાંસદોને મંત્રી પદના શપથ અપાવવામાં આવી શકે છે. સૂત્રો મુજબ મોદીએ ૨ દિવસ સુધી ગૃહ મંત્રી અમિત શાહ અને […]
રાષ્ટ્રીય

WHOના ચીફે આપી ગંભીર ચેતવણી. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ ખુબ જાેખમી, આપણે મહામારીના ખતરનાક તબક્કામાં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગ્રેબ્રેયેસસે ચેતવણી આપી હતી કે વિશ્વ કોવિડ-૧૯ રોગચાળો ખૂબ જ ખતરનાક તબક્કામાં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો વધુ ચેપી છે અને સમય જતાં સતત બદલાતા રહે છે. તેમણે કહ્યું કે જે દેશોમાં ઓછી વસ્તી રસી આપવામાં આવી છે, ત્યાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ફરી વધવા માંડી છે. ડેલ્ટા જેવા […]
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં પ્લાસ્ટિકના બદલે પાણીની ઇકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરાઇ. ૫ લીટર પાણીના કેરબા માટે ૭૫ રૂપિયા જ્યારે ૨૦ લીટર પાણીના કેરબા માટે ૧૨૦ રૂપિયા કિંમત નક્કી કરાઇ

સમગ્ર વિશ્વમાં પ્રદૂષિત થઈ રહેલા પર્યાવરણને બચાવવા માટે વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તેના અંતર્ગત વધી રહેલા પ્લાસ્ટિક વેસ્ટને અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની ઈકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. મતલબ કે હવે
રાષ્ટ્રીય

સંસદનું ચોમાસું સત્ર ૧૩ જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે

લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, સંસદનું આગામી ચોમાસું સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે. જાેકે, તેમણે ગૃહની કાર્યવાહીના સમય અંગે માહિતી આપી ન હતી. મહત્વનું છે કે, કોરોના મહામારી બાદ સંસદના બંને સત્રોની કાર્યવાહી […]
રાષ્ટ્રીય

આમિર ખાન-કિરણ રાવના લગ્નજીવનનો ૧૫ વર્ષ બાદ આવ્યો અંત, છૂટા થવાનો કર્યો ર્નિણય

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો છે. જાેકે આ ર્નિણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો ર્નિણય કર્યો છે, બંનેએ ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે. બંનેએ સ્ટેટમેન્ટમાં લખ્યું, […]
રાષ્ટ્રીય

કોવેક્સિનના થર્ડ ફેઝ ટ્રાયલનું પરિણામ જાહેર, ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ ૬૫.૨ ટકા અસરકારક

સ્વદેશી વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે, સાથે જ કંપની દ્વારા ત્રીજા તબક્કાનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ પર અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન […]