fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1256)
રાષ્ટ્રીય

પંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે

કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ કથક નૃત્યકાર પંડિત બિરજૂ મહારાજને સરકારી આવાસ ખાલી કરવા કેન્દ્ર સરકારે આપેલી નોટિસ સામે દિલ્હી હાઈ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્રની નોટિસ મુજબ પંડિત બિરજૂ મહારાજને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સરકારી મકાન ખાલી કરવાનું હતુ.જસ્ટિસ વિભુ બખરુની બેન્ચે આવાસ અને શહેરી
રાષ્ટ્રીય

૬ કરોડ ખાતાધારકોને લાભ થશે સરકારે ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના લગભગ ૬ કરોડ ખાતાધારકોને લાભ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં વ્યાજ દરને નોટિફાય કરશે.ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ માર્ચમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ૮.૫ ટકા વ્યાજ દરને મંજૂરી […]
રાષ્ટ્રીય

પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરાયો

ખાલિસ્તાની આતંકીઓ પર લગામ લગાવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો. ગુરુવારના રોજ તેને તેને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ આઇએસઆઇના ઇશારા પર પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરવામાં પણ સુખ
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.રાષ્ટ્રપતિ ભવને ટ્‌વીટર પર આ મુલાકાત વિશે જાહેર કર્યું હતું. હાલ દેશ સમક્ષ એક કરતાં વધુ પડકારો ખડા છે. એક તરફ ચીન સાથે તનાવની પરિસ્થિતિ છે, તો બીજી […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ રાજકોટમાં નિર્માણ પામનાર AIIMS ની આધારશિલા રાખી૨૦૨૧નો નવો મંત્ર ‘દવા પણ, કડકાઈ પણ’: મોદી

આયુષ્યમાન યોજનાથી દર વર્ષે ગરીબોના ૩૬૦૦ કરોડ રૂપિયા બચે છે, કોરોના રસીની તૈયારી અંતિમ ચરણોમાં,એઇમ્સથી ૫ હજાર રોજગારી ઊભી થશે૨૦૨૧ સારવારની આશા લઇને આવી રહ્યું છે, વેક્સીનની તૈયારીઓ અંતિમ તબક્કામાં, કોરોનાની દવા આવી ગઈ તો કોઈએ ભ્રમમાં ન રહેવુંભારત વિશ્વને નવા મેડિકલ એક્સપર્ટ આપશે, બીમારી સાથે દુનિયાએ એકસાથે લડવું પડશે,૨૦૨૧ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બનશે,દર ૩ […]
રાષ્ટ્રીય

મોદી સરકાર પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપશે

ભાજપના નેતા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન થવારચંદ ગેહલોતે જણાવ્યું હતું કે મોદી સરકાર આવતા પાંચ વર્ષમાં પછાત વર્ગના ચાર કરોડ વિદ્યાર્થીને મેટ્રિક બાદના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપશે. હાલ ૬૦ હજાર વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ મેળવે છે.સરકારે તાજેતરમાં શિષ્યવૃત્તિ માટે કેન્દ્ર સરકારનો હિસ્સો વધારીને ૬૦ ટકા કરવાનો અને આગળ જતા એ ૮૦ ટકા કરવાનો ર્નિણય […]
રાષ્ટ્રીય

શ્રીનગરમાં એન્કાઉન્ટરઃ સુરક્ષાદળોએ ૩ આતંકી ઠાર માર્યા

કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૩ આતંકી ઠાર માર્યા છે. શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર શરૂ કર્યું હતું, જે ૧૫ કલાકથી વધુ ચાલ્યું. પોલીસે આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી, પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ ખબર પડી શકી નથી કે માર્યા ગયેલા આંતકીઓ કયા સંગઠનના છે. સર્ચ-ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.આ બધાની વચ્ચે પોલીસ અને આર્મીની […]
રાષ્ટ્રીય

મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને પત્ર લખ્યો ઉદ્ધવ સરકાર કોંગ્રેસ પક્ષને નબળો પાડવાનું કાવતરું રચે છ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોંગ્રેસ પક્ષની અવગણના કરે છે અને એને નબળો પાડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે એવો પત્ર મુંબઇ કોંગ્રેસના એક નેતાએ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને લખ્યો હતો.મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને લખેલા પત્રમાં ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ અંગે મતભેદો થતાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ […]
રાષ્ટ્રીય

પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો મોટો ચુકાદો લગ્નની કાયદેસર ઉંમર પહેલા પણ સાથે રહી શકે છે પુખ્ત દંપતી

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પુખ્ત દંપતીને સાથે રહેવાનો અધિકાર ફક્ત એટલા માટે નકારી શકાતો નથી કે પુરુષ હજી લગ્ન કરવાની કાનૂની વય ધરાવતો ન હોય.જસ્ટિસ અલકા સરીનની ખંડપીઠે નિરીક્ષણ કર્યું હતું કે પુખ્ત વયના દંપતીને કાયદાની સીમામાં રહીને તેમની ઇચ્છા હોય તેમ તેમનું જીવન જીવવાનો દરેક અધિકાર છે.એ જાેતાકે, “માતાપિતા એક […]
રાષ્ટ્રીય

જે લોકો દાવો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને બકવાસ છેઃ નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે […]