સર્વ બ્રાહ્મિણ સમાજ નામના સંગઠન દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે નંદ કુમાર બઘેલે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને તેમને પોતાના ગામોમાં પ્રવેશવા ન દેવા તેમ અન્ય નાગરિકોને કહ્યું હતું. સંગઠનનો આરોપ છે કે બઘેેલે એમ પણ કહ્યું હતું કે બ્રાહ્મણો વિદેશી હોવાથી તેમને આ દેશમાંથી કાઢી મુકવા જાેઇએ. […]Continue Reading



















Recent Comments