Home Archive by category રાષ્ટ્રીય (Page 1395)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સર્વ બ્રાહ્મિણ સમાજ નામના સંગઠન દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે નંદ કુમાર બઘેલે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને તેમને પોતાના ગામોમાં પ્રવેશવા ન દેવા તેમ અન્ય નાગરિકોને કહ્યું હતું. સંગઠનનો આરોપ છે કે બઘેેલે એમ પણ કહ્યું હતું કે બ્રાહ્મણો વિદેશી હોવાથી તેમને આ દેશમાંથી કાઢી મુકવા જાેઇએ. […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે રાજકીય દળોને તમામ પ્રકારની રેલીઓ અને ધાર્મિક કાર્યક્રમો રદ કરવા વિનંતી કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે ઉપરાંત અજિત પવાર, બાલા સોહબ થોરાટ, અશોક ચવ્હાણ સહિત અન્ય કેટલાય મંત્રીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ ખૂબ મહત્વપૂર્ણ […]Continue Reading
રાષ્ટ્રીય
યોગી સરકારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાબમાં જાટ રાજાના નામે રાજ્ય સ્તરીય યુનિવર્સિટી બનાવવાનો ર્નિણય લીધો છે. પ્રદેશ સરકારે ૨૦૧૯માં રાજા મહેન્દ્ર પ્રતાપના નામે અલીગઢમાં એક નવી યુનિવર્સિટી સ્થાપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ યુનિવર્સિટી નિર્માણની જાહેરાત કરી હતી અને ૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી તેનો પાયો નાખશે.ઉત્તર Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. તેઓ અર્જુનને નમાવી નથી શકતા એટલે અર્જુનના પરિવારને હેરાન કરી રહ્યા છે. જ્યારથી અર્જુન પાર્ટીમાં આવ્યા છે ત્યારથી આ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન સિંહ પહેલા મમતા બેનર્જીની પાર્ટીમાં હતા.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે લખ્યું હતું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનના પ્રમુખ શી જિનપિંગે જુલાઈમાં જનરલ શૂ કિલિંગને પીએલએની પશ્ચિમ થિયેટર કમાન્ડના વડા તરીકે પ્રમોટ કર્યા હતા. જાેકે, હવે શૂ કિલિંગની નવી ભૂમિકા સ્પષ્ટ નથી. ૫૯ વર્ષીય જનરલ શૂ કિલિંગ પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે વિવાદ શરૂ થયા પછી નિમણૂક પામનારા ત્રીજા કમાન્ડર હતા. અગાઉ જનરલ ઝાંગ શુડોંગની ગયા વર્ષે ૧૯મી ડિસેમ્બરે કમાન્ડના વડા તરીકે નિમણૂક […]Continue Reading
રાષ્ટ્રીય
આ સ્પેશ્યિલ ટ્રેનના દરેક ડબામાં સિક્યુરિટી ગાર્ડ્‌સ અને સીસીટીવી કેમેરાની સુવિધા હશે. આ સમગ્ર પ્રવાસ ૧૭ દિવાસનો હશે, જે હેઠળ ૭,૫૦૦ કિ.મી.નું અંતર આવરી લેવાશે. અયોધ્યામાં ટ્રેનનું પ્રથમ સ્ટોપ હશે. પ્રવાસીઓને બંધાય રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર, નંદીગ્રામનું ભારત મંદિર અને હનુમાન મંદિરના દર્શન અયોધ્યાના રોકાણ દરમિયાન કરાવાશે. આ પછી બીજું સ્ટોપ બિહારનું સિતામઢી હશે, […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ-૩૭૦ દૂર કરાયા પછી કેન્દ્ર સરકારે ત્યાં રાજ-નૈતિક કારણોસર જવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ રાજકારણીઓને પણ જવા માટે પ્રતિબંધ મુક્યો હતો. તે વખતે રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા પરંતુ તેઓને વિમાન ગૃહેથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ રિયાસી જિલ્લામાં રહેલા ‘ત્રિકૂટ’ પર્વત સ્થિત, માતા વૈષ્ણોદેવીનાં દર્શને જશે. […]Continue Reading
રાષ્ટ્રીય
ન્યાયમૂર્તિ એ એમ ખાનવીલકર ઉપરાંત ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને ન્યાયમૂર્તિ સી ટી રવિકુમારની બનેલી ખંડપીઠે અરજકર્તાઓ વતી હાજર રહેલા વકીલ શોએબ આલમને જણાવ્યું હતું કે તમે અરજકર્તાઓ વતી જે દલીલો કરી રહ્યાં છો તે ૯૯ ટકા ઉમેદવારો સાથે સુસંગત નથી. એક ટકા ઉમેદવારો માટે સમગ્ર સિસ્ટમને સૃથગતિ કરી શકાય નહીં. જ્યારે વકીલે જણાવ્યું કે ૨૫,૦૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે બધા જિલ્લા સત્તાવાળાઓને અત્યંત તકેદારી દાખવવાનું કહ્યું છે. એન્સિફેલિટિસથી અસરગ્રસ્તોને નિરીક્ષણ હેઠળ રાખવા કહ્યું છે. હેલ્થકેર વર્કરો, ફિલ્ડ વર્કરો, ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોના અન્ય સ્ટાફ તથા બીજાઓને પણ આ માટે ખાસ તાલીમ આપવામાં આવશે. નિપાહ વાઇરસ પ્રાણીઓથી માનવીમાં ફેલાય છે. તે ચામાચીડિયાથી પ્રાણીઓમાં અને તેમાથી માનવીઓમાં આવે છે. Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં ભાજપને ૪૪થી ૪૮ બેઠક, કોંગ્રેસને ૧૯થી ૨૩ બેઠક, આમ આદમી પાર્ટીને ૦થી ૪ બેઠક અને અન્યને ૦થી ૨ બેઠક મળવાનુ અનુમાન છે. ગોવામાં ભાજપના ખાતામાં ૨૨થી ૨૬ બેઠક, કોંગ્રેસના ખાતામાં ૩-૭ બેઠક, આમ આદમી પાર્ટીના ખાતામાં ૪-૮ બેઠક અને અન્યના ખાતામાં ૩-૭ બેઠક જવાનુ અનુમાન છે. મણિપુર કોંગ્રેસને ૧૮થી ૨૨ બેઠક મળી શકે છે […]Continue Reading