Home Archive by category સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારનાકુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે.જયાં નવરાત્રીમાં માતાજીના નવલાશણગાર સજાવવામાં આવશે.તેમજ રોશની કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કકકડ પરીવાર તા.૩૦/૯/૨૦૨૫મંગળવારે આઠમ(હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે.શુભ સમયે બીડુંહોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે.દેશ-વિદેશથી આવતા કકકડ પરીવાર માટે રહેવા તથા પ્રસાદીનીસુંદર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં રવિવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ, લોકપ્રિય કલાકારો સહીત અનેક વ્યવસ્થાઓ સાથે 18 વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાધ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં 11 દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે. વેરાવળ શહેર માં બસ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
૧. સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પપોરબંદરની ધામેચા આઈ હોસ્પિટલ ખાતે તારીખ ૨૬, ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના ઉત્કૃષ્ટ સેવા ભાવનાને વરેલા વિશ્વ વિખ્યાત આંખના નિષ્ણાંત સર્જન ડૉ.કુલીનભાઇ કોઠારી તથા ડો.આકાશ શાહ (ઓક્યુલોપ્લાસ્ટિ), ડો.ઉપલ ગાંધી (પીડીયાટ્રીક Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદર શ્રીસાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ગણેશચતુર્થીના અવસરે સ્થાપિત શ્રીગણેશજીનું અનંતચતુર્દશીના દિવસે ઉત્તરપૂજન તેમજ સંકીર્તન સાથે ભાવપૂર્ણ ભક્તિસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું. શનિવારે અનંતચતુર્દશીના દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીગણેશજીનું ૧૦૮ મોદક અર્પણ કરીને ઉત્તરપૂજન અને આરતી કરવામાં આવી. ત્યારબાદ સંકીર્તન અને જય જય કાર સાથે વાજતે-ગાજતે સાંદીપનિના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જુનાગઢ ના એચ.બી આર્ટ ક્રિએશન ના હિતેન્દ્ર  નાગાણી ના વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન (સોલો આર્ટ એકઝીબીશન) પોરબંદર માં તારીખ: ૬ થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન પ્રદર્શિત થશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ના આર્થિક સહયોગ થી રાજ્ય માં વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન માં રાજ્ય માંથી અલગ અલગ ગ્રુપ ની અરજીઓ આવેલ હોય જેમાંથી સચિવ શ્રી, લલિતકલા અકાદમી અમદાવાદ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી આ વિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને વધુ એક મોટી સફળતા મળી છે. રેલવે મંત્રાલય દ્વારા રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જાેવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાણા મહિપાલસિંહ જણાવ્યુંકે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામમાં રહે છે.નિવૃત્ત આર્મી જવાન છું. આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ રોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી. જેમાં મેં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી બાદમાં હું છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરું છું. અમારા ગામમાં ઘણા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરની એમ.ઈ.એમ. સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ની અનેરી સિદ્ધિ બદલ ટેક્સાસ યુ.એસ. માં ચાન્સેલર ઈનોવેશન એવોર્ડ થી સન્માનિત કરાયા બલરાજ પાડલિયા પૂર્વ પ્રિન્સિપાલ એમ.ઈ.એમ.સ્કૂલ પોરબંદર ની પ્રેરક ઉપસ્થિતિ માં કોપર મેટાબોલિઝમ થેરાપીમાં સફળતા માટે પ્રોફેસર વિશાલ એમ ગોહિલને ચાન્સેલર ઇનોવેશન એવોર્ડ મળ્યો ૧૫/૦૪/૨૫ ન્યૂઝરૂમ, ટેક્સાસ એ એન્ડ એમ ઇનોવેશન ન્યૂઝ લેખક: ક્રિસ્ટલ કાર્ટર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ બોટાદ માં વિદાય સહ શુભેચ્છા સમારોહ- ૨૦૨૫ યોજાયો શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજના તાલીમાર્થી ઓએ વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર પૂરી કરી એ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન થયું હતું. જેમાં ગુરુકુળના ટ્રસ્ટીશ્રી શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી,  કેમ્પસ ડારેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટિયા શાસ્ત્રી શ્રી કુંજવિહારી Continue Reading