સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારનાકુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે.જયાં નવરાત્રીમાં માતાજીના નવલાશણગાર સજાવવામાં આવશે.તેમજ રોશની કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કકકડ પરીવાર તા.૩૦/૯/૨૦૨૫મંગળવારે આઠમ(હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે.શુભ સમયે બીડુંહોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે.દેશ-વિદેશથી આવતા કકકડ પરીવાર માટે રહેવા તથા પ્રસાદીનીસુંદર Continue Reading



















Recent Comments