Home Archive by category સૌરાષ્ટ – કચ્છ
સૌરાષ્ટ - કચ્છ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 13, શુક્રવારે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે

રાજકોટ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 13, શુક્રવારે પીપળીયા ભવન, સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે. મુખ્યમંત્રીના આગમનથી વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોમાં અત્યંત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, આ મુલાકાત માનવીય સંવેદનાઓનો એક અનોખો ઉદાહરણ બનશે. મુખ્યમંત્રી
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ જિલ્લા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા નું આગમન થતા ભવ્ય સત્કાર

કચ્છ ભુજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા કચ્છ જિલ્લા ના ભુજ શહેર મા તા.૦૪/૧૨/૨૪ ના રોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે પુજય વરિષ્ઠ સંત ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી કુપમા ગામ જૈન સમાજ દ્વારા કચ્છી પરંપરા થી પાઘડી બાંધી […]
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર અંબાજી મંદિર પરિસરમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ડો.તોગડીયાની અધ્યક્ષતામાં કાન – ગોપી સ્પર્ધા યોજાય

સુરેન્દ્રનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ની મહિલા પરિષદ “ઓજસ્વની” દ્વારા આયોજિત કાન – ગોપી સ્પર્ધા માં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ એવમ બજરંગદળ ની વિવિધ પાંખ ના કાર્યકરો ના બાળકો ને કાન ગોપી ના વેશભુષા સ્પર્ધાત્મક દ્વારા હિન્દૂ સંસ્કૃતિ માં બાળકો માં રહેલ ટેલેન્ટ ઉજાગર કરવા જન્માષ્ટમી ના પાવન પર્વ એ  ડો પ્રવિણભાઇ તોગડીયા […]
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવેલા ચેકડેમો ની મુલાકાત લેતા ગોવિંદભાઈ ધોળકિયા

રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોરરીચાર્જ
સૌરાષ્ટ - કચ્છ

દેરડી કુંભાજી મુકામે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા રક્તદાન કેમ્પ અને વિવિધ પ્રકારના કેમ્પનું આયોજનતારીખ 29 અને 30 શનિવાર અને રવિવારે યોજાશે.

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ જેમણે પોતાનાં જીવનકાળમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર સનાતન ધર્મને ઉજાગર કરવાનું અદ્વિતીય કાર્ય કર્યું તેઓશ્રીનાં સાન્નિધ્યથી લાભાન્વિત થયેલો અને તેઓશ્રીનાં ધર્મ, ભક્તિ અને માનવસેવાનાં સંસ્કારોથી સુસંસ્કૃત થયેલો ખૂબ મોટો સેવક અનુયાયી સમાજ આજે પણ તેમની પ્રેરણાનુસાર સેવા અને ભક્તિનાં કાર્યોમાં તત્પર રહેછે
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા નો પ્રારંભ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ

રાજકોટ શહેર માં સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા પ્રારંભાય દર્દી નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે અહીયા દવા આપવામાં આવે છે  ૧૫% થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે  સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ

દેશ અને રાજ્યને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે જેમાં અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાએ એસઆઈટીને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્‌સ નોટ બનાવી હતી અને […]