fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 2)
સૌરાષ્ટ - કચ્છ

જગદીશ ત્રિવેદીના દાનની રકમ નવ કરોડને પાર જૂનાગઢના કાર્યક્રમનો પુરસ્કાર જૂનાગઢની સરકારી શાળામાં દાન કરી મકરસંક્રાંતિ ઉજવીજગદીશ ત્રિવેદીના દાનની રકમ નવ કરોડને પાર 

આજે તા.૧૫/૦૧/૨૦૨૪ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ નવ કરોડને પાર કરી ગઈ છે. જૂનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં શિવમહાપુરાણની કથામાં આજે જગદીશ ત્રિવેદીનો સત્સંગ હાસ્યરસનો કાર્યક્રમ હતો.  જેના પુરસ્કાર
સૌરાષ્ટ - કચ્છ

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાની દોહીત્રી અને પપ્પાની પરીઆર્યા મશરૂના જન્મદિન પ્રસંગે અઢકળ શુભેચ્છાઓ પાઠવાય રહી છે

રાજકોટ નિવાસી ડો.નંદીશકુમાર અને.ડો.ચાર્મી મશરૂની  લાડકવાયી વ્હાલી દીકરી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળાની લાડકવાયી દોહિત્રી આર્યા નંદીશકુમાર મશરૂએ આજે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી હોય ત્યારે તેના જન્મદિન પ્રસંગે રાજુભાઇ શીંગાળા (નાના), ભાવનાબેન શીંગાળા(નાની), રશ્મિકાંતભાઈ મશરુ(દાદા),પરિબેન(દાદી), પ્રશીલભાઈ
સૌરાષ્ટ - કચ્છ

દીકરીઓની વિદાય આપવા માટે આંખો માં અંશ્રૃ ઓછા પડે લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ

સોમનાથ પ્રવાસ માં આવેલી અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓના આતીથ્ય ની સેવા કરી જયારે વિદાય કરવાના સમય આવ્યો ત્યારે સન્માન સમારોહ માં દરેક નો આંખો માં અંશ્રૃ આવેલ હતા સેવા કરવાની તક ખુબજ ઓછી મળેલ છે ભવિષ્યમાં દરેક દીકરીઓ સોમનાથ ના દર્શનાર્થે સમય લઈને આવે વધુ ને વધુ સેવા કરવાની તક આપે તેવી […]
સૌરાષ્ટ - કચ્છ

ભાલકા કૃષ્ણ ભગવાન મંદિર માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો હજારો સ્થાનીકો,યાત્રીકો ને પતંગ,દોરો પ્રસાદી અપાય

ભાલકા કૃષ્ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિ ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્તારના પરીવારો તેમજ મોટી સંખ્યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ ગયેલ હતું ભાલકા મંદિરેના પરીષર માં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા […]
સૌરાષ્ટ - કચ્છ

વિહળધામ પાળીયાદ ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર ના દર્શને પધારતા બિહાર રાજ્ય ના બી.જે.પી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપ્રસાદ સિંહ

બોટાદ ના પાળીયાદ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને પ. પૂ શ્રી વિહળાનાથ ના દર્શન કરવા બિહાર રાજ્ય ના બી.જે.પી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપ્રસાદ સિંહ અને બોટાદ જીલ્લા પ્રભારી મયૂરભાઈ અને રાણપુર એ.પી.એમ.સી ચેરમેન કિશોરભાઈ ધાધલ આવ્યા હતાત્યારબાદ જગ્યા માં […]
સૌરાષ્ટ - કચ્છ

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં ઉત્તરાયણ પર્વ નિમિતે સ્નેહ મિલન સંમેલન યોજાયું જીવદયા પ્રેમી ઓ એ દાનની સરવાણી વહાવી રૂ.૧૮.૫૦૦૦૦ અબોલ પશુઓનાં ઘાસચારા માટે અર્પણ 

બોટાદ ના પાળિયાદ પાંજરાપોળ પરિસર માં પાળિયાદ તથા આજુબાજુ ના ગામો નું સ્નેહ મિલન સંમેલન પાળિયાદ વિસામણબાપુ ની જગ્યા નાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા,નોલી હનુમાનજી આશ્રમ નાં મહંત શ્રી પ.પૂ.લક્ષ્મણદાસ બાપુ વિસામણબાપુની જગ્યા નાં સંચાલક શ્રી ભયલુબાપુ તથા બોટાદ સંપ્રદાય નાં સતીરત્નો પ. પૂ. સુશીલાબાઈ મહાસતીજી તથા રાજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણા ની નિશ્રામાં ખુબજ સરસ […]
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૮૦ કિલો જીરૂની આવક

સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગ […]
સૌરાષ્ટ - કચ્છ

પ્રાંસલા ગામે સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ સાત દિવસની ૨૪ મી રાષ્ટ્ર કથા શિબીર માં ગૌ સેવા દ્વારા રાષ્ટ્ર સેવા અને ગૌ આધારિત અર્થ વ્યવસ્થા વિષે માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે છેલ્લા ૨૪ વર્ષથી સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર માસમાં નિયમિત રીતે રાષ્ટ્ર કથા શિબિર એક અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કથા ૧૭ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાયેલ છે. જેમાં અરુણાચલ થી માંડીને રાજસ્થાન અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના દરેક રાજ્યોમાં થી હાઇસ્કુલ અને કોલેજના […]
સૌરાષ્ટ - કચ્છ

ખોડલધામ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ ના આમંત્રણ માટે નરેશભાઈ પટેલ ભાવનગર જસદણ બોટાદ સહિત ના વિસ્તાર શહેરી વિસ્તાર નો પ્રવાસ કર્યો

બોટાદ  શક્તિપીઠ કાગવડ ખાડોલધામ સંસ્થાન દ્વારા આગામી ૨૧ મી જાન્યુઆરી માં રાજકોટ જિલ્લા ના અમરેલી ગામે નિર્માણ પામનાર અતિ અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય ક્ષેત્રે  સેવા પ્રદાન કરતી કેન્સર હોસ્પિટલ ના આગામી ૨૧ જાન્યુઆરી માં ભૂમિ પૂજન માં પધારવા આમંત્રણ સાથે  સંકલ્પબદ્ધ કરતા નરેશભાઈ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટી ઓ સહિત ઉદારદિલ દાતા સમાજ શ્રેષ્ટિ ઓ સાથે […]
સૌરાષ્ટ - કચ્છ

ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો

ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી ૨૦૦ નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો, ભારતે ખાડીમાં તૈનાત કર્યા યુદ્ધ જહાજાે ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં થયેલા આ હુમલાની અનેક રિપોર્ટ્‌સમાં પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન ઓર્ગેનાઈઝેશને આ હુમલાની જાણકારી આપી હતી. કહેવામાં
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/