Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 2)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
પ્રખર રાષ્ટ્રપ્રેમી , પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી પ્રતિ વર્ષ પાંચ બ્રહ્મરત્નને પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે.ર૦૨૫ નો આ એવોર્ડ સમારોહ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ, કલા, સમાજસેવા, વિજ્ઞાન અને ઉદ્યોગ એમ કુલ પાંચ ક્ષેત્રોમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 13, શુક્રવારે પીપળીયા ભવન, સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે. મુખ્યમંત્રીના આગમનથી વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોમાં અત્યંત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, આ મુલાકાત માનવીય સંવેદનાઓનો એક અનોખો ઉદાહરણ બનશે. મુખ્યમંત્રી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છ ભુજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા કચ્છ જિલ્લા ના ભુજ શહેર મા તા.૦૪/૧૨/૨૪ ના રોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે પુજય વરિષ્ઠ સંત ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી કુપમા ગામ જૈન સમાજ દ્વારા કચ્છી પરંપરા થી પાઘડી બાંધી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ની મહિલા પરિષદ “ઓજસ્વની” દ્વારા આયોજિત કાન – ગોપી સ્પર્ધા માં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ એવમ બજરંગદળ ની વિવિધ પાંખ ના કાર્યકરો ના બાળકો ને કાન ગોપી ના વેશભુષા સ્પર્ધાત્મક દ્વારા હિન્દૂ સંસ્કૃતિ માં બાળકો માં રહેલ ટેલેન્ટ ઉજાગર કરવા જન્માષ્ટમી ના પાવન પર્વ એ  ડો પ્રવિણભાઇ તોગડીયા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોરરીચાર્જ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ જેમણે પોતાનાં જીવનકાળમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર સનાતન ધર્મને ઉજાગર કરવાનું અદ્વિતીય કાર્ય કર્યું તેઓશ્રીનાં સાન્નિધ્યથી લાભાન્વિત થયેલો અને તેઓશ્રીનાં ધર્મ, ભક્તિ અને માનવસેવાનાં સંસ્કારોથી સુસંસ્કૃત થયેલો ખૂબ મોટો સેવક અનુયાયી સમાજ આજે પણ તેમની પ્રેરણાનુસાર સેવા અને ભક્તિનાં કાર્યોમાં તત્પર રહેછે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેર માં સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા પ્રારંભાય દર્દી નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે અહીયા દવા આપવામાં આવે છે  ૧૫% થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે  સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર […]Continue Reading