Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 2)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપોને લઈ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે તણાવજનક Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને ૧૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨ લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને ૬ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૪ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.સરપટા વિસ્તારમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવ રચિત દૈવી અનુષ્ઠાન પર્વ ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે યોજાયેલ મહાયજ્ઞ ૪૦૦ થી વધુ પરિવારો એ લાભ મેળવ્યો હતો ભાત ની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય મહાયજ્ઞ ધર્મ લાભ મેળવ્યો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત શહેર માં વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ  વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું કામ કરતી સંસ્થાન ની મુલાકાતે સર્વેશ્વર ધામ ના મહંત પધાર્યા  પ્રકૃતિ ના ખરા રક્ષકો એટલે સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ટ્રસ્ટ દૈનિક વહેલી સવારે છોડ માં રણછોડ નાં દર્શન મહિમા ને મૂર્તિ મંત્ર બનાવી વૃક્ષ દેવો ભવ ની સેવા માં લાગી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પ્રખર રાષ્ટ્રપ્રેમી , પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી પ્રતિ વર્ષ પાંચ બ્રહ્મરત્નને પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે.ર૦૨૫ નો આ એવોર્ડ સમારોહ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ, કલા, સમાજસેવા, વિજ્ઞાન અને ઉદ્યોગ એમ કુલ પાંચ ક્ષેત્રોમાં […]Continue Reading