
પરમ પૂજ્યશ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ) જેઓની ઉંમર આજે ૮૬ વર્ષની છે અને સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિની જે કહેવત છે તે પ્રમાણે આ સંત છેલ્લાં ૬૯ વર્ષથી ઉપર દૂધ પર તેમનું જીવન ગાળે છે.મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મુકામે જેટલા લોકો દર્શને આવે તેમન છેલ્લા ૧૧ વર્ષથી મહાપ્રસાદ કરાવે છે સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રી પી, […]Continue Reading
Recent Comments