Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 5)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ બેકાબૂ બન્યો છે. ત્યારે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. બસ ચાલક ધર્મેન્દ્ર ગોહિલની પોલીસે અટકાયત કરી છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગઢડા સ્વામી શ્રી ગોપીનાથ દેવ મંદિર ખાતે ભગવાન ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું હતું ૭૫ માં પ્રજાસતાક પર્વ એ પૂજ્ય સંતો દ્વારા રાષ્ટ્રીય ની એકતા અખંડીતા ની હિમાયત કરતી શીખ શ્રી ગોપીનાથ દેવ મંદિર માં બીજારતા શ્રીરાધાકૃષ્ણ ના પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન દિવસ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા દર્શન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગઢડા સ્વામી નારાયણ મંદિર સંતવૃંદ ભગવાન શ્રી રામલલ્લા ના દર્શને પહોંચ્યા હતા ગોપીનાથ દેવ મંદિર ગઢપુર થી પૂજ્ય એસ પી સ્વામી પુરાણી શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સહિત અસંખ્ય વરિષ્ઠ સંતો એવમ પાર્ષદ ભક્તરાજ શ્રી ઓ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી ના દર્શને પહોંચ્યા હતાContinue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ.સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ૨ાજકોટ નાં સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી તેમજ હરીયાળા ગુજરાતનાં વિકાસ માટે પ્રતિબધ્ધ છે અને જેમને “ધ ગ્રીન મેન”તરીકે ઓળખવામાં આવે છે તેવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું શિલ્ડ અર્પણ કરીનેસન્માનિતકર્તા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબીનાં સ્થાપક ટ્રસ્ટી તેમજ ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા.અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આજે તા.૧૫/૦૧/૨૦૨૪ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ નવ કરોડને પાર કરી ગઈ છે. જૂનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં શિવમહાપુરાણની કથામાં આજે જગદીશ ત્રિવેદીનો સત્સંગ હાસ્યરસનો કાર્યક્રમ હતો.  જેના પુરસ્કાર પેટે અમેરીકાસ્થિત કલ્પેશભાઈ મારૂ તરફથી જગદીશ ત્રિવેદીને ૧,૦૦,૦૦૦/- એક લાખ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ નિવાસી ડો.નંદીશકુમાર અને.ડો.ચાર્મી મશરૂની  લાડકવાયી વ્હાલી દીકરી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળાની લાડકવાયી દોહિત્રી આર્યા નંદીશકુમાર મશરૂએ આજે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી હોય ત્યારે તેના જન્મદિન પ્રસંગે રાજુભાઇ શીંગાળા (નાના), ભાવનાબેન શીંગાળા(નાની), રશ્મિકાંતભાઈ મશરુ(દાદા),પરિબેન(દાદી), પ્રશીલભાઈ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોમનાથ પ્રવાસ માં આવેલી અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓના આતીથ્ય ની સેવા કરી જયારે વિદાય કરવાના સમય આવ્યો ત્યારે સન્માન સમારોહ માં દરેક નો આંખો માં અંશ્રૃ આવેલ હતા સેવા કરવાની તક ખુબજ ઓછી મળેલ છે ભવિષ્યમાં દરેક દીકરીઓ સોમનાથ ના દર્શનાર્થે સમય લઈને આવે વધુ ને વધુ સેવા કરવાની તક આપે તેવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભાલકા કૃષ્ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિ ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્તારના પરીવારો તેમજ મોટી સંખ્યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ ગયેલ હતું ભાલકા મંદિરેના પરીષર માં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ ના પાળીયાદ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને પ. પૂ શ્રી વિહળાનાથ ના દર્શન કરવા બિહાર રાજ્ય ના બી.જે.પી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપ્રસાદ સિંહ અને બોટાદ જીલ્લા પ્રભારી મયૂરભાઈ અને રાણપુર એ.પી.એમ.સી ચેરમેન કિશોરભાઈ ધાધલ આવ્યા હતાત્યારબાદ જગ્યા માં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ ના પાળિયાદ પાંજરાપોળ પરિસર માં પાળિયાદ તથા આજુબાજુ ના ગામો નું સ્નેહ મિલન સંમેલન પાળિયાદ વિસામણબાપુ ની જગ્યા નાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા,નોલી હનુમાનજી આશ્રમ નાં મહંત શ્રી પ.પૂ.લક્ષ્મણદાસ બાપુ વિસામણબાપુની જગ્યા નાં સંચાલક શ્રી ભયલુબાપુ તથા બોટાદ સંપ્રદાય નાં સતીરત્નો પ. પૂ. સુશીલાબાઈ મહાસતીજી તથા રાજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણા ની નિશ્રામાં ખુબજ સરસ […]Continue Reading