
સોમનાથ પ્રવાસ માં આવેલી અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓના આતીથ્ય ની સેવા કરી જયારે વિદાય કરવાના સમય આવ્યો ત્યારે સન્માન સમારોહ માં દરેક નો આંખો માં અંશ્રૃ આવેલ હતા સેવા કરવાની તક ખુબજ ઓછી મળેલ છે ભવિષ્યમાં દરેક દીકરીઓ સોમનાથ ના દર્શનાર્થે સમય લઈને આવે વધુ ને વધુ સેવા કરવાની તક આપે તેવી […]Continue Reading
Recent Comments