Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 5)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સોમનાથ પ્રવાસ માં આવેલી અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓના આતીથ્ય ની સેવા કરી જયારે વિદાય કરવાના સમય આવ્યો ત્યારે સન્માન સમારોહ માં દરેક નો આંખો માં અંશ્રૃ આવેલ હતા સેવા કરવાની તક ખુબજ ઓછી મળેલ છે ભવિષ્યમાં દરેક દીકરીઓ સોમનાથ ના દર્શનાર્થે સમય લઈને આવે વધુ ને વધુ સેવા કરવાની તક આપે તેવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભાલકા કૃષ્ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિ ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્તારના પરીવારો તેમજ મોટી સંખ્યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ ગયેલ હતું ભાલકા મંદિરેના પરીષર માં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ ના પાળીયાદ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને પ. પૂ શ્રી વિહળાનાથ ના દર્શન કરવા બિહાર રાજ્ય ના બી.જે.પી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપ્રસાદ સિંહ અને બોટાદ જીલ્લા પ્રભારી મયૂરભાઈ અને રાણપુર એ.પી.એમ.સી ચેરમેન કિશોરભાઈ ધાધલ આવ્યા હતાત્યારબાદ જગ્યા માં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ ના પાળિયાદ પાંજરાપોળ પરિસર માં પાળિયાદ તથા આજુબાજુ ના ગામો નું સ્નેહ મિલન સંમેલન પાળિયાદ વિસામણબાપુ ની જગ્યા નાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા,નોલી હનુમાનજી આશ્રમ નાં મહંત શ્રી પ.પૂ.લક્ષ્મણદાસ બાપુ વિસામણબાપુની જગ્યા નાં સંચાલક શ્રી ભયલુબાપુ તથા બોટાદ સંપ્રદાય નાં સતીરત્નો પ. પૂ. સુશીલાબાઈ મહાસતીજી તથા રાજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણા ની નિશ્રામાં ખુબજ સરસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે છેલ્લા ૨૪ વર્ષથી સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર માસમાં નિયમિત રીતે રાષ્ટ્ર કથા શિબિર એક અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કથા ૧૭ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાયેલ છે. જેમાં અરુણાચલ થી માંડીને રાજસ્થાન અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના દરેક રાજ્યોમાં થી હાઇસ્કુલ અને કોલેજના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  શક્તિપીઠ કાગવડ ખાડોલધામ સંસ્થાન દ્વારા આગામી ૨૧ મી જાન્યુઆરી માં રાજકોટ જિલ્લા ના અમરેલી ગામે નિર્માણ પામનાર અતિ અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય ક્ષેત્રે  સેવા પ્રદાન કરતી કેન્સર હોસ્પિટલ ના આગામી ૨૧ જાન્યુઆરી માં ભૂમિ પૂજન માં પધારવા આમંત્રણ સાથે  સંકલ્પબદ્ધ કરતા નરેશભાઈ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટી ઓ સહિત ઉદારદિલ દાતા સમાજ શ્રેષ્ટિ ઓ સાથે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી ૨૦૦ નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો, ભારતે ખાડીમાં તૈનાત કર્યા યુદ્ધ જહાજાે ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં થયેલા આ હુમલાની અનેક રિપોર્ટ્‌સમાં પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન ઓર્ગેનાઈઝેશને આ હુમલાની જાણકારી આપી હતી. કહેવામાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી આપી રાજકોટીયન્સને ખુલ્લામાં વિહરતા સિંહદર્શન માટે હવે સાસણ કે ગીર જંગલમાં જવું નહીં પડે. રાજકોટ મહાનગરપાલિકા ૩૦ કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાછળ રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પ્રસાદ મુદ્દે મુકેલી દરખાસ્ત અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર કરી અયોધ્યા રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને માત્ર એક મહિનાનો સમય બાકી છે. ત્યારે રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઇ છે. અયોધ્યા રામ મંદિરમાં આજીવન બે સમયનો પ્રસાદનો થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે. તેમજ Continue Reading