Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 6)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે છેલ્લા ૨૪ વર્ષથી સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર માસમાં નિયમિત રીતે રાષ્ટ્ર કથા શિબિર એક અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કથા ૧૭ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાયેલ છે. જેમાં અરુણાચલ થી માંડીને રાજસ્થાન અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના દરેક રાજ્યોમાં થી હાઇસ્કુલ અને કોલેજના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  શક્તિપીઠ કાગવડ ખાડોલધામ સંસ્થાન દ્વારા આગામી ૨૧ મી જાન્યુઆરી માં રાજકોટ જિલ્લા ના અમરેલી ગામે નિર્માણ પામનાર અતિ અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય ક્ષેત્રે  સેવા પ્રદાન કરતી કેન્સર હોસ્પિટલ ના આગામી ૨૧ જાન્યુઆરી માં ભૂમિ પૂજન માં પધારવા આમંત્રણ સાથે  સંકલ્પબદ્ધ કરતા નરેશભાઈ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટી ઓ સહિત ઉદારદિલ દાતા સમાજ શ્રેષ્ટિ ઓ સાથે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી ૨૦૦ નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો, ભારતે ખાડીમાં તૈનાત કર્યા યુદ્ધ જહાજાે ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં થયેલા આ હુમલાની અનેક રિપોર્ટ્‌સમાં પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન ઓર્ગેનાઈઝેશને આ હુમલાની જાણકારી આપી હતી. કહેવામાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી આપી રાજકોટીયન્સને ખુલ્લામાં વિહરતા સિંહદર્શન માટે હવે સાસણ કે ગીર જંગલમાં જવું નહીં પડે. રાજકોટ મહાનગરપાલિકા ૩૦ કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાછળ રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પ્રસાદ મુદ્દે મુકેલી દરખાસ્ત અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર કરી અયોધ્યા રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને માત્ર એક મહિનાનો સમય બાકી છે. ત્યારે રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઇ છે. અયોધ્યા રામ મંદિરમાં આજીવન બે સમયનો પ્રસાદનો થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે. તેમજ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નો વિદ્વાન શિવ અનુષ્ઠક  શ્રી જે.વી.ધાનાણી સાહેબ (આસીસ્ટંટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર) ના વ્યાસાસને શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ૨૩/૧૨/૨૩ થી શિવ મહાપુરણ કથા નો પ્રારંભ થશે તા.૨૯/૧૨/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે નોન એસી ડોરમેટરી, અતિથિ ગૃહના મેદાનમાં, શ્રી સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ, પ્રભાસ પાટણ.સંતો-મહંતો, મહા પુરુષોના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો રાજકોટ શહેર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના કાર્યાલય નો નવા બિલ્ડિંગમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે હવન અને પૂજા વિધિનું આયોજન કરાયું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પૂજાવિધિ અને શ્રીફળ વધેરીને નવા કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ શ્રી નરેશભાઈ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળીયાદ ખાતે   તા.૧૨/૧૨/૨૦૨૩ ને મંગળવાર, કારતક વદ અમાસ છે ત્યારે પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યામા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે વિહળધામ પાળીયાદ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરાની જગ્યા કે જ્યાં ૨૨૭ વર્ષ થી ધર્મ ના ત્રણ ધજાગરા સદાવ્રત ભજન , ભોજન અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના નાના એવા ખાંભડા ગામ ઠાકરશીભાઈ મોરજા સાદગી સત્ય કરુણા ના હિમાયતી એ સૌરાષ્ટ્ર માં પેરિસ ગણાતા મોરબી ને કર્મભૂમિ બનાવી ટી.ડી પટેલ નામ થી ખૂબ પ્રચલિત સેવા પુરુષ ટી ડી પટેલ અનેક વિધ સેવા ના પર્યાય એ આજ થી ૩૦ વર્ષ પહેલા ઑમશાંતિ વિદ્યાલયની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ […]Continue Reading