
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નો વિદ્વાન શિવ અનુષ્ઠક શ્રી જે.વી.ધાનાણી સાહેબ (આસીસ્ટંટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર) ના વ્યાસાસને શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ૨૩/૧૨/૨૩ થી શિવ મહાપુરણ કથા નો પ્રારંભ થશે તા.૨૯/૧૨/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે નોન એસી ડોરમેટરી, અતિથિ ગૃહના મેદાનમાં, શ્રી સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ, પ્રભાસ પાટણ.સંતો-મહંતો, મહા પુરુષોના […]Continue Reading
Recent Comments