રાજકોટ એક કદમ આગે ના સ્લોગન સાથે પ્રબુદ્ધ કલમ નવેશી સુનિલ જોશી ના તંત્રી પદે પ્રસિદ્ધ થતા અગ્ર ગુજરાત દૈનિક મીડિયા હાઉસ ની શુભેચ્છા મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા લોકતંત્ર નું જતન કરવાના ઉમદા અભિગમ થી લોકશાહી ના આલબેલ અગ્ર ગુજરાત પરિવારે પૂજ્ય માર્ગીયસ્મિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કર્યો અમીટ છાપ છોડી જતા અગ્ર ગુજરાત દૈનિક નો શ્રી રામજન્મ ભૂમિ મંદિર પ્રતિષ્ઠા અંક થી પ્રભાવિત ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસમીજી એક વર્ષ થી અગ્ર ગુજરાત પરિવાર ની મુલાકાત માટે ઈચ્છા ધરાવતા હતા સ્થળ સજોગ અને સમય તા.૨૭/૦૧/૨૫ ના શુભ દિવસે મળવાનો અવસર પ્રાપ્ત થયોએક વર્ષ પહેલાં જ્યારે શ્રી રામજન્મ ભૂમિ અયોધ્યા વિશે ઐતિહાસિક અંક પ્રસિદ્ધ થયો ત્યાર થી સંગ્રહ યોગ્ય અગ્ર ગુજરાત દૈનિક ના અંક માં સંપાદન વિસ્તૃત અહેવાલ એ અહેવાલ નહિ પણ હિન્દૂ સંસ્કૃતિ નો દસ્તાવેજ કહી શકાય સંઘર્ષ સમર્પણ ત્યાગ વૈરાગ્ય નો સિતાર આપી જતો અગ્ર ગુજરાત ના વિશેષાઅંક પ્રકાશક સંપાદક શ્રી સુનિલ જોશી ની કલમ ને સત્કારતા સ્વામીજી એ કહ્યું”જો તમારું હૈયું જ્વાળા મુખી હોય તો તમારા હાથ માં પુષ્પ પાંગરે એવી અપેક્ષા કયાંથી રાખી શકાય”દોષારોપણ થી નહિ પણ પ્રેમ થી જગત જીતી શકાય અખબારી આલમ માં એક કદમ આગે ના શીર્ષક સાથે લક્ષ્મી ના ચરણ ના ચિન્હ થી રાજકોટ થી પ્રસિદ્ધ અગ્ર ગુજરાત દૈનિક ને અંતર થી શુભેચ્છા પાઠવી હતી શ્રી રામજન્મ ભૂમિ વધવંશ થી જીર્ણોદ્ધાર નો આરંભ એ ઇતિહાસ હતો પરંતુ ભૂતકાળ નાં સરવાળા થી વર્તમાન માં વિશ્વ નાં નિર્માણ નું મધ્ય બિંદુ બની ને ભારત ની અધ્યામિક ભૂમિ નાં સંતો મહા પુરુષો રજસ્વી ઓની આગેવાની માં આર એસ એસ ની રાષ્ટ્રવાદી ભાવના ઓ ઉતમ રીતે પ્રતિપાદન અવકાશ ની કર્કવૃત્ત મકર વૃત ની રેખા માં ગગન ગુંજતા રામા અવતાર ને ઘર ઘર અને ઘટ ઘટ પ્રગટ કરતો યુગ પરિવર્તન નો આ મહા મહિમા રાજકોટ નાં અગ્ર ગુજરાત અખબારે શબ્દ દેહ આપવા નો પ્રયાસ કર્યો તંત્રી શ્રી ની કોઠાં સુજ અને ગુજરાત નાં ધાર્મિક વાતાવરણ માં પુનઃ જાગરણ ની ભાવના અભિવ્યક્ત કરવા નો સંદેશો અગ્ર ગુજરાતે કર્યો એની પ્રસન્નતા પૂર્વક તારિક કરી હતી
અખબાર માધ્યમ છે વર્તમાન જીવન પ્રવાહ ને સતત માનવ જીવન ને જોડી રાખવાનું એના કર્તવ્ય માં પરંતુ ઇતિહાસ નાં કલંક ને ઉપરવટ જઈ ને રાષ્ટ્ર નિર્માણ નાં અભિગમ ને ગૌરવ અપાવી શકાય તેવા કાર્ય સરકાર દ્વારા પ્રસ્થાપિત થયું એ ગૌરવ ની વાત છે અને ગુજરાતી ઇતિહાસ નું સીમા ચિન્હ ઉછગરાય નો એતિહાસિક નિર્ણય સ્થાનિક મજૂર લોકો ને ખેડૂત બનાવ્યા હતા ખેત મજૂરો ને માલિક બનાવ્યા હતા અને ગુજરાતી ભાષા ને ગૌરવ અપાવે તેમ ગુજરાત રાજ્ય નું નિર્માણ થયું એ ઇન્દુ કુમાર યાજ્ઞિક ને યાદ કરવા પડે એમ જ નરેન્દ્ર ભાઈ મોદી ને યાદ કરવા પડે રામાવતાર નાં આરાધ્ય રામ ને પુનઃ અયોધ્યા માં આરાધ્ય રૂપે પ્રસ્થાપિત કર્યા એવા રાષ્ટ્રવાદી નેતા ઓને સયુંકત પ્રણામ કરતા જણાવ્યું કે અતિક્રમણ થી નિર્માણ સુધી ની ધટના નું નિરૂપણ કરતા અગ્ર ગુજરાત નો અખબારી અંક નહિ પણ હિન્દુ સંસ્કૃતિ ની ધાર્મિક ધરોહર નું સ્પષ્ટ નિરૂપણ કરતો દસ્તાવેજ છે આંક માં ઉધમ ચાલ માં ચતુર સિર સાટેય ચાસવે નાક ની નોક તેવા ગૌરવવંતા ગુજરાતી ઓનું મનગમતું અખબાર અગ્ર ગુજરાત ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થઈ રાજીપો વ્યક્ત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ સુંદર સદેશ આપ્યો હતો ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ સમાં જ્યોતિધર સમગ્ર અગ્ર ગુજરાત પરિવાર નું કલમ નવેશી ઓનું જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું બનજો નીર દિન દુખિયા ના આંસું લ્હો તા કદી ના અંતર ધરજો જીવન અંજલિ થજો શ્રેય માર્ગ ચાલવા ની પ્રેરણા મળે તેવા ઉદત અખબાર ના ઉજ્જવળ ભવિષ્ય ના આશિષ સાથે વિદાય લીધી હતી દીને દીને નવં નવં રોજ રોજ નવા બનો આ મુલાકાત માં કોલમિષ્ટ જર્નલિસ્ટ નટુભાઈ ભાતિયા નિલેશભાઈ પાઠક સહિત માં પત્રકારો અગ્ર ગુજરાત મીડિયા હાઉસ ના મહેમાન બન્યા હતા
Recent Comments