અમરેલી

કલાપી વિનય મંદિર લાઠી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન

લાઠી કલાપી વિનય મંદિર  ખાતે  ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત મહોત્સવ ૨૦૨૫ આવો સાથે મળી માતૃભાષા મને ગુજરાતી  માતૃભાષાનું મહિમાગાન આ મહોત્સવ ફેબ્રુઆરી ૨૧, ૨૦૨૫ સવારે ૦૯.૩૦ કલાકે પ્રેરણા ડૉ. ભાગ્યેશ જહા અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર મુખ્ય અતિથિ વિશેષ  ડૉ. કાલિન્દીબેન પરીખ લેખક  દામનગર પત્રકાર નટુભાઈ ભાતિયા આર એન. માલવીયા સંચાલક કવિ મહેન્દ્ર જોશી સંયોજક એડવોકેટ કું રાજેશ્વરીબેન રાજયગુરૂ ઈતેશ મહેતા પ્રમુખ આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી ની પ્રેરક ઉપસ્થિતિ  ડૉ જયેન્દ્રસિંહ જાદવ મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર માર્ગદર્શન હેઠળ માતૃભાષા મહોત્સવ માં માતૃભાષા ના મહિમાગાન વિદ્વાન ભાષા વિંદ આપશે માતૃભાષા વિશે મનનીય વ્યાખ્યાન 

Related Posts