અમરેલી

ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસના ઉપલક્ષમાં ૯૭ – સાવરકુંડલા-લીલીયા વિધાનસભા પરિવારનું “સક્રિય

સદસ્ય સંમેલન” યો”રાષ્ટ્રવાદ આપણી પ્રેરણા,સુશાસન અને વિકાસ દ્વારા અંત્યોદય આપણું લક્ષ્ય”,”લક્ષ્ય અંત્યોદય, પ્રણ
અંત્યોદય, પથ અંત્યોદય”,ભાજપના કાર્યકરો એ માત્ર પાર્ટીનું બળ નથી, પરંતુ પાર્ટીનું હૃદય અને આત્મા છે.
ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસના ઉપલક્ષમાં ૯૭ – સાવરકુંડલા-લીલીયા વિધાનસભા પરિવારનું
“સક્રિય સદસ્ય સંમેલન” યોજાયું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મંત્રી તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થી લઈને આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓનો સિંહ ફાળો અને બલિદાન રહ્યું છે
જે ક્ષણો તાજી કરી.ભારતીય જનતા પાર્ટીના સુદ્રઢ સંકલ્પો આજે દરેક કાર્યકર્તાઓ નું મનોબળ છે અને આ સંકલ્પો થકી
સંગઠન વધુ મજબૂત બને, રાષ્ટ્રહિત ના કાર્યો કરી વિકાસ ની ગતિમાં હરણફાળ વધારો થાય તેવા સંકલ્પ સાથે આગળ
વધીએઆ તકે અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા,આ કાર્યક્રમના જિલ્લાના સહઇન્ચાર્જ શ્રી
કેતનભાઇ ઢાકેચા,પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા,માર્કેટિંગ
યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, જીલ્લા આ.જા મોરચા ના પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલા તેમજ જિલ્લા પંચાયતના સૌ
સદસ્ય શ્રીઓ,તાલુકા પંચાયતના તમામ સદસ્ય શ્રીઓ, નગરપાલિકા ના સૌ સદસ્યશ્રીઓ સહિત સંગઠનના સૌ
પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સાથી સક્રિય કાર્યકર્તાશ્રીઓ સહભાગી થયા હતા સાથે સાવરકુંડલા લીલીયાવિધાનસભાના ત્રણેય મંડળના નવનિયુક્ત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ,તાલુકા ભાજપપ્રમુખશ્રી રજનીભાઈ ડોબરીયા,લીલીયા ભાજપ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ સાવજ નો અભિવાદન સમારોહ યોજાયો હતો.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.જાયું

Related Posts