અમરેલી અમરેલીમાં ભાજપ અગ્રણી જીતુભાઇ ડેરની મહેમાનગતિ માણતા કૃષિમંત્રી ફળદુ અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઈ ડેરની આજે કૃષિમંત્રી આર.સી. ફળદુ, સાંસદ કાછડીયા, ભરતભાઇ બોધરા, ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયાએ મહેમાનગતી માણીને કોરોના અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. Tags: Post navigation Previous Previous post: અમરેલીમાં વિપ્ર પરિવારમાં માત્ર ર દિવસમાં પિતા-પુત્રએ જિંદગી ગુમાવીNext Next post: ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૨ મે થી ૦૮ મે સુધી. Related Posts સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. હાઈસ્કૂલમાં વિદાય સાથે શુભેચ્છાના સમન્વયનો કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના વાહન વ્યવહાર મત્રાલય દ્રારા ફળવાયેલ નવી એસ.ટી. બસોને અમરેલી ડેપો ખાતેથી લીલીઝડી આપી પ્રસ્થાન કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા સમાજ મોભી સ્વ.દ્રારકાદાસભાઈ પટેલના પુત્ર મુંબઈ સ્થિત બિઝસમેન સ્વ.હેમતભાઈ પટેલના આકસ્મિક નિધન અતર્ગત અમરેલી ખાતે શોકસભાનુ આયોજન
Recent Comments