સાવર કુંડલા ના કરજાળા ગામ ના જાગૃત નાગરિક હનીફ ખોખરે કરજાળા ગામે સરકાર શ્રી ની ગ્રાટો ના થયેલ વિકાસ ના કામો ની માહિતી માગેલ તારીખ -૫।૯।૨૦૧૯ ના મનરેગા. નરેગા તેમજ અન્ય બીજી સરકાર શ્રી ની ગ્રાન્ટ ની માહિતી.માહિતી અધિકાર અધિનિયમ કાયદા મુજબ માગેલ આટલો સમય વિતી જવાસતા માહિતી પુરી પાડવા મા આવેલ નથી હનીફ ખોખરે જણાવેલછે કે તારીખ-૧૦।૧૨।૨૦૨૦ના રોજ કલેકટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને આ વિશે લેખીત રજુઆત કરેલછેકે મને પુરી માહિતી આપવા આવે તેવુ અને અમુક જવાબદાર અધિકારી ઓ ભ્રષ્ટાચારીઓ ની તરફેણ મા હોય તેમ લાગે છે તેની પણ જાણ કલેકટર શ્રી ને કરેલછે બીજુ મને સંતોષ કારક માહિતી પુરી માહિતી આપવા નહિ આવે તોહુ આગામી દિવસો મા નામદાર હાઇકોર્ટે નો દરવાજો ખખડાવિશ અને ન્યાય માટે અરજ કરીશ તેવુ હનીફ ખોખરે જણાવેલછે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગ્રામ પંચાયત દ્વારા આર ટી આઈ હેઠળ માહિતી આપવામાં ઠાગઠૈયા

Recent Comments