ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડેની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે વિશ્વમાં મહત્વના સ્કલ્પ્ચરની યાદમાં ઉજવવામાં આવે છે. સ્કલ્પ્ચર એ થ્રિ ડાઈમેંશનલ વિઝ્યુઅલ આર્ટ ફોર્મ છે. જે ઘણીવાર પથ્થર અથવા લાકડાની કોતરણી દ્વારા બનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્કલ્પચર ડેની સ્થાપના યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત બિન-લાભકારી સંસ્થા ઇન્ટરનેશનલ સ્કલ્પચર સેન્ટર (ૈંજીઝ્ર) દ્વારા ૨૦૧૫ માં પ્રથમ વખત કરવામાં આવી હતી. ૈંજીઝ્ર સ્કલ્પચરની રચના અને સમાજને આ માટે પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, અને આ દિવસની ઉજવણી શિલ્પની કળા વિશે જાગૃતિ લાવવા અને તેનું મહત્વ સમજવા માટે કરવામાં આવે છે.. આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય સમાજમાં શિલ્પોના મહત્વને ઉજાગર કરવાનો છે. શિલ્પો એ માત્ર સુશોભનની વસ્તુઓ નથી, પરંતુ રાજકારણ, ધર્મ, ઇતિહાસ અને માનવ જીવનના ઘણા બધા પાસાઓ છે.
કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડે? ઇતિહાસ અને મહત્વ?.. જાણો

Recent Comments