ગુજરાત

મતદારોને રાક્ષસ કહી દેશની જનતાને ગાળો ભાડનાર સસદસભ્ય પદેથી રાજીનામુ આપે, દેશની જનતાની માફી માગે ભાજપ અગ્રણી : રમેશ શીગાળાન

ધગધગત નિવેદનવાલ વિનાનો સુરજેવાલ રાક્ષસ પરિવારનો રાજય ભરમા ચકચાર જગાવીદિશા વિહીન બનેલી કોગ્રેસના નેતાઓને શુ બોલવુ તેનુ પણ ભાન નથીવિદેશની ધરતી ઉપર ભારતને બદનામ ક૨વાનુ અને દેશના મતદારોને ગાળો આપવાનુ કામ વિનાની નવરી કોગ્રેસ કરી રહી છે તે સામે અમરેલીના ભાજપ આગેવાન રમેશ શીગાળાએ સમગ્ર રાજયમાં હલચલ મચાવી નાખે તેવુ ધગધગતુ નિવેદન ક૨ીને ખળભળાટ મચાવી દીધો છે.

દેશના મતદારો ‘રાક્ષસ’ છે તેમ કોંગ્રેસના મહામત્રી રણદિપ સુરજેવાલાના નિવેદન સામે ૨મેશ શીગાળાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે,”વાલ વિનાનો સુ૨જેવાલ” એ આવા નિવેદન આપતા પહેલા મનોચિકિત્સકની સા૨વા૨ લેવી જોઈએ. રાક્ષસ તરીકેનો અનુભવ હોય તે જ ૨ાક્ષક વિશે બોલી શકે. સમગ્ર દેશ ભાજપ શાસન ઉપર લોકવિશ્વાસ અને ભરોસો ધરાવે છે તેવા સમયે કોગ્રેસના સુરજેવાલના નિવેદન સમગ્ર દેશની જનતાનુ અપમાન છે રદિપ એ જનતાની માફી માગવી જોઈએ. શીગાળાએ કોંગ્રેસીઓને આડેહાથ લેતા જણાવેલ કે, થોડા સમય પહેલા શશી થરૂનએ ભગતસિહજી વિષે એલફેલ બોલીને કોગ્રેસની અસલ છબી જનતાને દેખાડી હતી. કોંગ્રેસના નેતા સુરજેવાલ પોતાની આબરૂનું લીલામ કરી રહયો છે તેમ જણાવી સુરજેવાલ જનતાની જાહે૨મા માફી માગી ૨૪-કલાકમા સસદસભ્ય તરીકે રાજુનામુ આપે અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સ્પષ્ટ ચીમકી શીગાળાએ આપતા અમરેલી જીલ્લા સહિત રાજયમા ચકચાર મચીજવા પામેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તઽનુ ફડ કરવાની કુનેહમા શીગાળાનુ મોખરે છે તે નોધનીય બાબત છે.

Related Posts