ભારત સરકારની વિશ્વની આરોગ્યની મોટામાં મોટી યોજનાઆયુષ્યમાન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા અન્ય વિવિધ આયોજનો અંતર્ગતસાવરકુંડલાના શહેરમાં કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળાનુંઆયોજન કરવામાં આવેલ છે.જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ દ્વારા સ્થળ પર નિદાન કરી સારવાર તેમજનિઃશુલ્ક લેબોરેટરી તપાસ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ડોક્ટરશ્રી મનિકેતન ગગલાણી (એમ.ડી.), ડો. રાજેન્દ્ર રાવલ (ઓર્થોપેડિક સર્જન)ડો. અંકિત સંઘવી (ગાયનેકોલોજીસ્ટ)ડો. વૈભવીબેન પરમાર (સ્ત્રીરોગ નિષ્ણાંત)ડો. માલવિકાબેન ચૌધરી (ડેન્ટલ સર્જન) ડો. રોશનીબેન ચાવડા (ફિઝીયોથેરાપીસ્ટ) ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.કાર્યક્રમમાં ભાજપના હોદેદારો, પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો, ભાજપ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ
સાવરકુંડલા ખાતે કે. કે. મહેતા સરકારી હોસ્પિટલમાંહેલ્થ મેળો યોજાયો

Recent Comments