ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના-૨૦૨૨નો લાભ લેવા અરજી કરી શકાશે ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાનું દિલ્હી ખાતે ’ભારત સેવક સમાજ’ દ્વારા ‘કર્મશ્રી’ પદકથી સન્માન ભાવનગર શહેરમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન – ‘યંગ ઈન્ડિયા’ કેસમાં ઈડીની કાર્યવાહી સામે “સત્યમેવજયતે” નો નાદ
Recent Comments