ડો ભીમ રાવ આંબેડકર ની 131 મી જન્મ જયંતી અમરેલી શહેર અને જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/IMG20220414120649-2-1140x620.jpg)
ભારતીય બંધારણના ઘડવૈયા અને સામાજિક સમાનતા ના અગ્રદુત ભારત રત્ન ડો ભીમ રાવ આંબેડકર ની 131 મી જન્મ જયંતી અમરેલી શહેર અને જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવી અમરેલી શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમરેલી જિલ્લાના કોંગ્રેસના અડીખમ આગેવાન અને લાઠી બાબરા ના પ્રજાપ્રિય ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડો આંબેડકર ના આદેશો અને વિચારો આજના સમયમાં અનુસરવામાં આવે તો બંધુત્વ અને સામાજિક શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય આમ સમગ્ર અમરેલી શહેરના કાર્યકરોએ ડો આંબેડકર ને સત સત વંદન કરી તેમની પ્રતિમાને ફૂલહાર અને સુતરની આંટી પહેરાવી ધન્યતા અનુભવી હતી* *આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ આગેવાન શ્રી અર્જુનભાઈ સોસા પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ દેસાઈ પ્રદેશ અગ્રણી અંરવિદસીતાપરા મુઝફર હુસેન સૈયદ સાહેબ કે કે વાળા જે પી સોજીત્રા ટીકુભાઈ વરુ નરેશભાઈ અધ્યારૂ હિતેષભાઇ માજરીયા બીકે સોળીયા અનેક ભાઈ બોરીચા રાજુભાઈ ઠાકોર જમાલભાઈ મોગલ હુરખાન પઠાણ બાબુભાઈ પાણીયા અશોકભાઈ ચાવડા હિરેન ટીબાણીયા શરદ મકવાણા દેવરાજ બાબરીયા પ્રોફેસર આર એમ રાઠોડ પ્રહલાદ સોલંકી મોનીલ ગોંડલીયા સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ નરેશભાઈ અધ્યારૂ ની યાદી માં જણાવ્યું હતું
Recent Comments