મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદે સાથે વીસેક જેટલા ધારાસભ્યો ગઈકાલ રાતથી સંપર્ક વિહોણા થયા હતા તે સુરત રોકાયા હોવાની વાતથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલ રાતથી ગાયબ થયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ધારાસભ્યો સુરત મગદલ્લાની એક હોટલમાં રોકાયા હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણ માટે સુરત અને ગુજરાત એપી સેન્ટર બની શકે છે.
પાટીલના તમામ કાર્યક્રમો રદ… સુરત બદલી શકે છે ઉદ્ધવ સરકારની સૂરત…


















Recent Comments