અમરેલી અમરેલીમાં દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું અમરેલી ગૌશાળા પાસે દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા દેવીપૂજક સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા. Tags: Post navigation Previous Previous post: કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…Next Next post: અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું Related Posts અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરાશે દામનગર મુસ્લિમ સમાજે પુરા અદબ થી ઈદ ઉલ ફીત્ર ની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરી ઠેર ઠેર ન્યાઝ નમાઝ સાથે દાન ધર્મ ખેરાત કરતા મુસ્લિમો બગસરા વિચરતી જાતિ ના વિદ્યાર્થી ઓ રાષ્ટ્રીય કોન્ફરન્સ માં ભાગ લેવા ન્યુ દિલ્હી બાલ ભવન ખાતે પહોંચ્યા
Recent Comments