fbpx
અમરેલી

દામનગર પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ સહિત ના ધાર્મિક પર્વો ની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલ માં થાય કોમી એકતા સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી પરસ્પર ઉજવણી થાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પી એસ આઈ બી પી પરમાર નો પરામર્શ હિન્દૂ મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ શાંતિ સમિતિ ની બેઠક માં નગરપાલિકા ના સદસ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ જેવા તહેવારો માં યોજાતા ઉત્સવો પ્રોસેશનો દ્વારા એકમેક ના પૂરક બની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં સ્થાનિક પોલીસ મદદ માટે તત્પર છે દરેક તહેવાર શાંતિ પૂર્ણ માહોલ માં ઉજવાય તે માટે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ખડેપગે મદદ કરશે તેવી પી એસ આઈ બી પી પરમારે ખાત્રી આપી હતી સરકાર શ્રી ની ગાઈડ લાઈન અને જરૂરી મંજૂરી ઓ વહીવટી તંત્ર ને આયોજન થી અવગત કરવા પોલીસ અને સ્થાનિક અગ્રણી ઓના સંકલન થી શાંતિ સમિતિ ની મીટીંગ માં વિસ્તૃત પરામર્શ કરાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/