ભાવનગર

ઈશ્વરિયામાં શિક્ષકોને વિદાય સન્માન

ઈશ્વરીયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોને વિદાય સન્માન આપવામાં આવ્યું. શિક્ષકો શ્રી નિતેશભાઈ જોષી તથા શ્રી દેવરાજભાઈ ઉકાણીની બદલી થતાં કેળવણી મંડળના શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવેલ. માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળાનાં સંયુક્ત આયોજનમાં વિદાય સન્માન યોજાયેલ.

Related Posts