લાઠી નગરે બિરાજતા શ્રી ભીડભંજન મહાદેવ નો કમળ પૂજા નો શુગાર કરતા વીર હમીરસિંહજી સોમનાથ ની સંગાથે નો ઇતિહાસ માં અમર કથા ને આબેહૂબ પ્રદર્શિત કરતા શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા શોર્ય નો શણગાર વીરતા શોર્ય ધર્મ માટે એક ભાવિક શુ ન કરી શકે ? સોમનાથ મંદિર માટે વીરતા ને વરેલ રાજવી માં આરાધ્ય દેવ ભીડભંજન મહાદેવ ખાતે લાઠીનાં વિર હમીરશિહજી ગોહીલ સોમનાથ સંગાથે શણગાર ના અલોકીક દર્શન સોમવાર તા.૧૯/૦૮/૨૪ પૂનમ
લાઠી ભીડભંજન મહાદેવ ને વીર હમીરસિંહજી ની કમળ પૂજા નો દર્શનીય શુગાર

Recent Comments