સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે શાસ્ત્રી દીપકભાઈ પ્રતાપરાય ત્રિવેદી દ્વારા દર વર્ષની જેમ આવર્ષ પણ મહાલક્ષમી માતાજીના મંદિરે 56 ભોગ નાં દર્શન યોજાયા હતા સાવરકુંડલાના આંગણે શ્રીમાળી બ્રાહ્મણ નો ઇતિહાસ વર્ષ પહેલા રાજસ્થાનથી આવીને વસેલા શ્રીમાળી બ્રાહ્મણ જે મહાલક્ષ્મી માને સાથે લઈ સાવરકુંડલાના આંગણે આવે અને જે માતાજી મહાલક્ષ્મી કાયમ માટે ઉપાસના કરવી અને મહાલક્ષ્મી ની રોજ ઉપાસના કરવી એવો શ્રીમાળી બ્રાહ્મણ નો ઇતિહાસ નિમિતે મહાલક્ષ્મી માતાજીને 56 ભોગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો એ 56 ભોગ નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમ મંદિર સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
સાવરકુંડલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે 56 ભોગ નાં દર્શન યોજાયાં.

Recent Comments