અમરેલી

બગસરા તાલુકાના નવા ઝાંઝરિયા ગામ મુકામે ગ્રામપંચાયતનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું

આજ રોજ બગસરા તાલુકાના *નવા ઝાંઝરિયા ગામ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નુ *ગ્રામપંચાયતનું* ખાત મુર્હૂત કરવામાં આવ્યું.

આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, અમરેલી જિલ્લા ભાજપ મંત્રીશ્રી મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, શહેર ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાદરાણી, બગસરા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ હીરપરા, નવા ઝાંઝરિયા ગામના આગેવાન ભીમદાસભાઈ રામસ્નેહી સાથે ગ્રામમજનો  તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગવેનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts